pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ધાર્મિક સ્થળો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ

4.3
2589

ધાર્મિક સ્થળો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ======================= ખરેખર તો આ વિષય ઉપર લખવા માટે મારી ઉંમર અને અનુભવ બંને ઓછા પડે પણ મને હાલ માં જે અનુભવ થયો એના વિષે જરૂરથી લખવાની ઇચ્છા છે...! અત્યાર ...

હમણાં વાંચો
લેખક વિશે
author
કમલ ભરખડા

હું એરોનોટિકલ એન્જીનીયરીંગનો વિદ્યાર્થી છું. શરૂઆતમાં હવા અને ગતિના સંદર્ભે વિમાન પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરતો હતો. હવે બદલાતી "હવા"ના સંદર્ભે માણસોની વધતી ઘટતી "ગતિ" તપાસવાનું કામ કરૂં છું. ઈન શોર્ટ એરોપ્લેન કરતાં પણ ઊંચે ઉડનાર આ કાળા માથાંનો માનવી જ હોઈ શકે. એટલે પ્રથમ એને સમજવો ખૂબ જરૂરી.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dipak Pancholi
    13 મે 2021
    ખૂબ સુંદરતાથી પ્રસંગનું વર્ણન.ભારતના ભવ્ય મંદિર સકારાત્મક ઉર્જાના કેન્દ્રો છે. વિવિધ ચક્ર જાગૃત થવા, 5 sense એક્ટિવેટ થવી, મંદિરના ઘણા બધાં કાર્યોમાં વૈજ્ઞાનિકતા છુપાયેલી છે જેના દ્વારા મન અને મગજ બંને શાંત થાય છે અને આનંદની અનુભૂતિ થાય છે
  • author
    25 ઓકટોબર 2020
    'શ્રદ્ધા' માં ખૂબ તાકાત છે. અને એ તાકાત ભારતીય લોકોના મનમાં અખૂટ ભરી છે. બસ, એ શ્રદ્ધા 'અંધશ્રદ્ધા' માં ના પલટાઈ જાય, તે ધ્યાન રાખવું. ખૂબ સરસ સ્વાનુભવ.
  • author
    v.n.banna
    30 એપ્રિલ 2021
    ખુબજ સરસ વાત કરી આપે. અત્યારની જનરેશન નો સૌથી મોટો પ્રોબ્લેમ સ્ટ્રેસ જ છે. વાત વાત માં ગુસ્સે થય ને ના કરવાનું કરી નાખે. 👍👌🚩
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dipak Pancholi
    13 મે 2021
    ખૂબ સુંદરતાથી પ્રસંગનું વર્ણન.ભારતના ભવ્ય મંદિર સકારાત્મક ઉર્જાના કેન્દ્રો છે. વિવિધ ચક્ર જાગૃત થવા, 5 sense એક્ટિવેટ થવી, મંદિરના ઘણા બધાં કાર્યોમાં વૈજ્ઞાનિકતા છુપાયેલી છે જેના દ્વારા મન અને મગજ બંને શાંત થાય છે અને આનંદની અનુભૂતિ થાય છે
  • author
    25 ઓકટોબર 2020
    'શ્રદ્ધા' માં ખૂબ તાકાત છે. અને એ તાકાત ભારતીય લોકોના મનમાં અખૂટ ભરી છે. બસ, એ શ્રદ્ધા 'અંધશ્રદ્ધા' માં ના પલટાઈ જાય, તે ધ્યાન રાખવું. ખૂબ સરસ સ્વાનુભવ.
  • author
    v.n.banna
    30 એપ્રિલ 2021
    ખુબજ સરસ વાત કરી આપે. અત્યારની જનરેશન નો સૌથી મોટો પ્રોબ્લેમ સ્ટ્રેસ જ છે. વાત વાત માં ગુસ્સે થય ને ના કરવાનું કરી નાખે. 👍👌🚩