pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દીપ પ્રાગટ્ય.

5
25

સદગુરુ કૃપા હી કેવલમ. દીપ પ્રગટાવી આત્મજ્યોતિ ના કરીએ આજ અજવાળા, દીપ પ્રગટાવી બતાવીએ આપણી જાગૃતિના અજવાળા. દીપ પ્રગટાવી ભય ભગાડી કરીએ હિમ્મત ના અજવાળા. દીપ પ્રગટાવી અજ્ઞાનતા મીટાવી કરીએ જ્ઞાનનાં ...

હમણાં વાંચો
લેખક વિશે

આજે આ પ્રતીલિપી માં મારી ૫૧ કવિતા પૂરી થઈ. આ વાંચનાર ને મારા સ્નેહ વંદન. આમ તો હું એક સામાન્ય ગૃહિણી છું સંતાનોને સારી રીતે ઉછેરવા માટે મે આ નિર્ણય લીધો હતો જન્મ નાગર કુળમાં થયો હતો એટલે નરસિંહ ને તેની રચના વાંચતા વાંચતા ક્યારે લખવાની શરૂઆત થઇ તે ખબર જ ન પડી લખેલું પણ ઘણું છે ને અંદર પણ ઘણુ છે સદઞુર ની કૃપા થશે તેમ લખાતું જશે બઘા અહીં લખનારાઓ મને માફ કરે હજી હું કોઈ ને સરખી રીતે વાંચી નથી શકી સૌને મારા જય સીયારામ.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Bhavesh Rathod
    03 એપ્રિલ 2020
    ખૂબ સુંદર રચના છે આપની
  • author
    AARTI HEMAL
    05 એપ્રિલ 2020
    વાહ ખૂબ સરસ
  • author
    A K
    03 એપ્રિલ 2020
    ખૂબ સરસ...👌👌👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Bhavesh Rathod
    03 એપ્રિલ 2020
    ખૂબ સુંદર રચના છે આપની
  • author
    AARTI HEMAL
    05 એપ્રિલ 2020
    વાહ ખૂબ સરસ
  • author
    A K
    03 એપ્રિલ 2020
    ખૂબ સરસ...👌👌👌