pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દિવાળી એ ખુશીઓનું પર્વ'

4.0
3778

દિવાળીના પર્વમાં પણ ક્યારેક કુટુંબમાં કોઈક નાખુશી ચારણીમાંથી ગળાઈને માથા પર બોઝ બનવા જાય ત્યારે અણી પર આવી ગયેલી તીવ્ર લાગણીને શમાવી કાબુ મેળવવો સારો કેમ કે દિવાળી એ ખુશીઓનું પર્વ છે.

હમણાં વાંચો
લેખક વિશે

નામ:મહેન્દ્ર ભટ્ટ જન્મ સ્થળ અને જન્મ તારીખ: ગુજરાત રાજ્ય,સુરત જીલ્લો,બારડોલી તાલુકાના ખાનપુર ગામેં ફેબ્રુઆરીની ૨૪ તારીખે,૧૯૪૮ માં થયો હતો, પબ્લિક થયેલા પુસ્તકો : મોગરાના ફૂલ (નવલકથા) ચાંદની રાત (ટુકી વાર્તાઓ તેમજ પદ્ય રચનાઓનો સંગ્રહ) ,અવધૂતી રંગ (નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂત મહારાજના જીવન પર આધારિત પુસ્તક) , પેઇન્તિન્ગ્સ બનાવવાનો શોખ અત્યાર સુધીમાં ઓઈલ તેમજ એક્રીલીકમાં ૨૦૦ જેટલા પેઇન્તિન્ગ્સ કેનવાસ ઉપર રચ્યા , ,ઓએમપેઇન્તિન્ગ્સબ્લોગ.કોમ પર મુલાકાત લેવાથી પેઇન્તિન્ગ્સ જોઈ શકાશે. અભ્યાસ:પ્રી - કોમર્સ (અપૂર્ણ) સંપૂર્ણ ધર્મિષ્ઠ,(દરેક ભગવાન તથા માતાજીમાં આસ્થા,ગુરુદેવ રંગ અવધૂત તેમજ દત્તાત્રેયમાં વધુ તેમજ અંબાજી માતામાં (વારસાગત) સ્વભાવ શાંત અને સંતોષી જીવન બે પુત્રો તેમજ એક પુત્રી સાથે,પત્ની નું અકાળે ૧૯૯૪માં અવસાન એક ગોઝારા કારના અકસ્માતમાં,

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Shrenik Dalal
    10 நவம்பர் 2018
    વાર્તા અધુરી કેમ લાગે છે?
  • author
    Janaksinh Chavda
    07 நவம்பர் 2018
    દીવાળી પ્રકાશ નું પર્વ છે.
  • author
    શાનદાર
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Shrenik Dalal
    10 நவம்பர் 2018
    વાર્તા અધુરી કેમ લાગે છે?
  • author
    Janaksinh Chavda
    07 நவம்பர் 2018
    દીવાળી પ્રકાશ નું પર્વ છે.
  • author
    શાનદાર