pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એ આવશે!

4.6
4056

જળદેવીના લહેરિયા સાળુ ઉપર આથમતો સૂર્ય જ્યારે ચંપકરંગી ટીબકીઓ ભરત ભરતો નીચે ઊતરતો હતો, ત્યારે એક નૌકા એ પાણી ઉપર પહોળો પટ્ટો પાડતી ઝૂલણગતિએ ચાલી આવતી હતી. એને દેખીને બંદરનું બારું જાણે જીવતું બન્યું ...

હમણાં વાંચો
લેખક વિશે

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Rahul J Talaviya
    04 मई 2018
    ગુજરાતિ ભાષા ના સાહિત્યનું જતન કરવા ખૂબ જ આવકારદાયક પગલું ભરાયેલ છે.
  • author
    હરેશ નાકરાણી
    24 मई 2017
    દુનિયાના રીતી રિવાજો ને ખોટીપરંપરા માટે માનવી કેટલું સહન કરે છે ને ક્યાં સુધી સહન કરે છે? હૃદય ના તાર જનજોડી નાખે તેવી લાગણી ને શબ્દો સાથે મેઘાણી સાહેબે ખૂબ જ સરસ રચના કરી છે
  • author
    Bhavna Mevada
    17 अक्टूबर 2017
    nice
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Rahul J Talaviya
    04 मई 2018
    ગુજરાતિ ભાષા ના સાહિત્યનું જતન કરવા ખૂબ જ આવકારદાયક પગલું ભરાયેલ છે.
  • author
    હરેશ નાકરાણી
    24 मई 2017
    દુનિયાના રીતી રિવાજો ને ખોટીપરંપરા માટે માનવી કેટલું સહન કરે છે ને ક્યાં સુધી સહન કરે છે? હૃદય ના તાર જનજોડી નાખે તેવી લાગણી ને શબ્દો સાથે મેઘાણી સાહેબે ખૂબ જ સરસ રચના કરી છે
  • author
    Bhavna Mevada
    17 अक्टूबर 2017
    nice