pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એક વાત

4.6
1367

૭/૧/૧૨ ના રોજ મેં મારા મન સાથે વાત કરી...એને જ તમારી સાથે વહેંચી રહી છું...

હમણાં વાંચો
લેખક વિશે

વાર્તા એટલે કંઇક એવું જે વાંચીને મજા પડી જાય. બસ, આટલો જ મારો ફંડા છે! મારા વાચક મિત્રો મારું લખાણ વાંચી રહે ત્યારે એમને ઈચ્છા થવી જોઈએ...એક બીજી અને એ પણ મારી જ વાર્તા વાંચવાની! અહીં પ્રકાશિત થયેલી મારી વાર્તા, લેખ કે નવલકથા પુસ્તક રૂપે છપાઈ ચૂક્યા છે કે ભવિષ્યમાં છપાશે. મારી મંજૂરી લીધા વિના મારા લખાણનો ક્યાંય પણ, કોઈ પણ રીતે ઉપયોગ કરવાની હું મારા વાચકો તેમજ પ્રતિલિપિ ટીમને મનાઈ કરું છું. મારી પુસ્તક રૂપે પ્રકાશિત નવલકથાઓ આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. પુસ્તક ઓર્ડર કરવા માટે 98250 32340 નંબર પર કૉલ કરી શકો છો.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    08 ਜਨਵਰੀ 2018
    ખૂબ સરસ ... કોઇને ભીંત પરથી તો ઉખાડી શકાય પણ! હ્રદય માંથી કેવી રીતે ઉખાડી શકાય? ??
  • author
    Tarak
    25 ਮਈ 2020
    ખુબ જ સરસ
  • author
    11 ਜਨਵਰੀ 2018
    એકદમ સાચી વાત. પણ સમાજ ના અમુક નિયમો એવા થઇ ગયાં છે તે તમે મન થી ઈચ્છો એ કરો તો પણ તમે એમના ભોગી બની જાઓ. પણ આપણે જ આ ખોટા નિયમો ને બદલવાની જરૂર છે. માણસ ઇચ્છે એની સાથે જીવન વિતાવી શકે, એનો નિર્ણય પોતાનો હોવો જોઈએ નઈ કે સમાજ નો..
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    08 ਜਨਵਰੀ 2018
    ખૂબ સરસ ... કોઇને ભીંત પરથી તો ઉખાડી શકાય પણ! હ્રદય માંથી કેવી રીતે ઉખાડી શકાય? ??
  • author
    Tarak
    25 ਮਈ 2020
    ખુબ જ સરસ
  • author
    11 ਜਨਵਰੀ 2018
    એકદમ સાચી વાત. પણ સમાજ ના અમુક નિયમો એવા થઇ ગયાં છે તે તમે મન થી ઈચ્છો એ કરો તો પણ તમે એમના ભોગી બની જાઓ. પણ આપણે જ આ ખોટા નિયમો ને બદલવાની જરૂર છે. માણસ ઇચ્છે એની સાથે જીવન વિતાવી શકે, એનો નિર્ણય પોતાનો હોવો જોઈએ નઈ કે સમાજ નો..