pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગંગા ! તને શું થાય છે ?

4.5
5772

ત્ર વાડીનો ખાંચો એની સંકડાશ માટે જાણીતો છે. દિવસે દિવસે એ વધુ સાંકડાતો જાય છે. તુળજાશંકર અંતકાળિયાને વૈદું અને ધનેશ્વરકાકને લાલ મિલ પડખેની હૉટલ કામધેનુઓ શાં થઈ પડ્યાં હોવાથી તેઓએ હમણાં જ નવી મેડીઓ ...

હમણાં વાંચો
લેખક વિશે

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    vaibhav nanda
    22 જાન્યુઆરી 2020
    વર્ષો પહેલાંની લેખકની દીર્ધ દ્રષ્ટિ આ વાર્તામાં દેખાય છે, સાથે મેજીસ્ટ્રેટે કેવી રીતે પોતાના અધિકારનો ઉપયોગ કરી કાયદાની મર્યાદામા રહી જરુરિયાતમંદને નિર્ણય આપી શકાય એનુ ઉત્તમ ઉદાહરણ છે
  • author
    Khodidas Valand
    01 મે 2019
    સત્ય આલેખન....... આવી કષ્ટદાયક પરિસ્થિ નો સચોટ ચિતાર મેઘણીજી વિના કોણ આપી શકે ?????
  • author
    Amritlal Panchmatia
    26 સપ્ટેમ્બર 2019
    અદભૂત વાર્તા લેખન, ગાગરમાં સાગર ભરી દીધો....!
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    vaibhav nanda
    22 જાન્યુઆરી 2020
    વર્ષો પહેલાંની લેખકની દીર્ધ દ્રષ્ટિ આ વાર્તામાં દેખાય છે, સાથે મેજીસ્ટ્રેટે કેવી રીતે પોતાના અધિકારનો ઉપયોગ કરી કાયદાની મર્યાદામા રહી જરુરિયાતમંદને નિર્ણય આપી શકાય એનુ ઉત્તમ ઉદાહરણ છે
  • author
    Khodidas Valand
    01 મે 2019
    સત્ય આલેખન....... આવી કષ્ટદાયક પરિસ્થિ નો સચોટ ચિતાર મેઘણીજી વિના કોણ આપી શકે ?????
  • author
    Amritlal Panchmatia
    26 સપ્ટેમ્બર 2019
    અદભૂત વાર્તા લેખન, ગાગરમાં સાગર ભરી દીધો....!