વાર્તા એટલે કંઇક એવું જે વાંચીને મજા પડી જાય. બસ, આટલો જ મારો ફંડા છે! મારા વાચક મિત્રો મારું લખાણ વાંચી રહે ત્યારે એમને ઈચ્છા થવી જોઈએ...એક બીજી અને એ પણ મારી જ વાર્તા વાંચવાની!
અહીં પ્રકાશિત થયેલી મારી વાર્તા, લેખ કે નવલકથા પુસ્તક રૂપે છપાઈ ચૂક્યા છે કે ભવિષ્યમાં છપાશે. મારી મંજૂરી લીધા વિના મારા લખાણનો ક્યાંય પણ, કોઈ પણ રીતે ઉપયોગ કરવાની હું મારા વાચકો તેમજ પ્રતિલિપિ ટીમને મનાઈ કરું છું. મારી પુસ્તક રૂપે પ્રકાશિત નવલકથાઓ આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. પુસ્તક ઓર્ડર કરવા માટે 98250 32340 નંબર પર કૉલ કરી શકો છો.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય