pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હરી તારુ નામ

4.8
591

હરી થી પણ વહાલુ હરી તારુ નામ પ્રભુ નામ સ્મરણનો જેટલો મહિમા ગાયે એટલો ઓછો છે.પ્રભુ નામ સ્મરણ સર્વ દુઃખહર્તા છે. સંસારની સર્વ દવાઓ થી પણ ઉત્તમ દવા છે. પ્રભુથી પણ વધારે અસરકારક પ્રભુ નામ છે. આપણે ...

હમણાં વાંચો
લેખક વિશે
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Angel Bhatiya
    26 માર્ચ 2017
    👍👍
  • author
    25 માર્ચ 2019
    હરિ નામ સ્મરણ ની ટેવ, આદત, વ્યસન એ જ સત્ વ્યસન છે. બીજા બધા જ ખોટા વ્યસનો આપો આપ છુટી જશે. રાગ-દ્વેષ, ઇર્ષા-અદેખાઈ, ખાર-ખેદ, મારૂ-તારૂ, આ બધું તો, એક જ ઝાટકે છુટી જશે. આ દેહ છે એ તો, ભગવાન ને રહેવા નું દેવળ છે. માટે આ દેહ દેવળ ને પવિત્ર રાખવું. આ દેહ અપવિત્ર થાય,રોગીષ્ટ થાય એવા, તમામ વ્યસનો નો ત્યાગ કરવો. કેમ કે, આ મનુષ્ય અવતાર છે એતો, ભગવાન ને જોવા નો અરીસો છે. ------------- જય ભગવાન---------- --------------સત્ ગુરૂ પ્રણામ--------
  • author
    manish manish
    03 સપ્ટેમ્બર 2017
    jay shree sitaram
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Angel Bhatiya
    26 માર્ચ 2017
    👍👍
  • author
    25 માર્ચ 2019
    હરિ નામ સ્મરણ ની ટેવ, આદત, વ્યસન એ જ સત્ વ્યસન છે. બીજા બધા જ ખોટા વ્યસનો આપો આપ છુટી જશે. રાગ-દ્વેષ, ઇર્ષા-અદેખાઈ, ખાર-ખેદ, મારૂ-તારૂ, આ બધું તો, એક જ ઝાટકે છુટી જશે. આ દેહ છે એ તો, ભગવાન ને રહેવા નું દેવળ છે. માટે આ દેહ દેવળ ને પવિત્ર રાખવું. આ દેહ અપવિત્ર થાય,રોગીષ્ટ થાય એવા, તમામ વ્યસનો નો ત્યાગ કરવો. કેમ કે, આ મનુષ્ય અવતાર છે એતો, ભગવાન ને જોવા નો અરીસો છે. ------------- જય ભગવાન---------- --------------સત્ ગુરૂ પ્રણામ--------
  • author
    manish manish
    03 સપ્ટેમ્બર 2017
    jay shree sitaram