pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

હવેલી મૈત્રી-યોગીનાથ આશુમન સાંઈ યોગી રાવળદેવ

4.7
763

                 "હવેલી મૈત્રી-યોગીનાથ"                      એ સુમસામ હતી છતાં દાયકાઓથી અદ્રશ્ય પડછાયાઓથી ભરેલી હતી.એ શાંત હતી છતાં અશ્રાવ્ય ચીખોથી ગુંજતી હતી.તે નિર્જન હતી છતા એક હર્યું ભર્યું ...

હમણાં વાંચો
લેખક વિશે

singer writer painter principal friender

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Naman Shah
    17 ફેબ્રુઆરી 2021
    આપની રચના વાંચીને મને ઘણો આનંદ થયો.
  • author
    Maru Hansa
    08 જુન 2020
    Very Interesting..... યોગીનાથનાં વ્યક્તિત્વનાં ભારોભાર વખાણ જાણે નજર સમક્ષ જ જોઈએ.....એમની કથાઓનું અદ્દભુત વર્ણન કરી દર્શાવ્યું , જાણે દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં બની દરેક ઘટનાઓ નજર સમક્ષ દેખાઈ..... મૈત્રીનાં સવાલોને પણ સુંદર રીતે રજૂ કર્યા , જ્યાં દરેક જીવ પકૃત્તિને આધીન રતિક્રીડા કરે , એ કુદરતની જ દેન છે જેમાં વાસનાને બિલકુલ સ્થાન નથી , એની સચોટ માહિતી સાથે યોગીનાથ અને મૈત્રીનાં વિવાહને આલેખ્યાં જે અદ્દભુત હતા અને છતાં બંનેનો વૈરાગ્ય અકબંધ , જેમની વાણીકથા અવિરત ચાલતી જ રહી.. પહેલું સંતાન સિદ્ધનાથ જે નગરજનોને અર્પણ કર્યું ....... અચાનક પરિસ્થિતિઓ બદલાતાં એક વૈરાગ્ય જોડા સાથે બીજા બે માસુમની બલી ચડાવી દેવાઈ , અને એજ હવેલી મૈત્રી - યોગીનાથ સહિત બે માસુમને વગર વાંકની સજાએ કોલસાના મડદામાં પરિવર્તિત કરી ગઈ.... સિદ્ધ યોગીનાથે પોતાની સાધનાથી પોતાના સ્વજનનાં મોતનો બદલો રૂપાવટીનગર ને નિર્જન બનાવી લીધો , જેમાં નગરજનોને આખી ઘટનાઓનો ચિતાર દેખાડ્યો... જેમાં બચેલી બે યુવતીઓ સાથે સિદ્ધનાથે વિવાહ કરીને પણ યોગીનાથની પ્રવૃત્તિને જાળવી રાખી......ખુબજ સરસ , શરૂથી અંત સુધી વાંચીને ઘણી જ મજા આવી.... congratulations
  • author
    Bhumika Soni
    24 માર્ચ 2021
    nice and interesting and heart touching story. very nice. keep it up. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Naman Shah
    17 ફેબ્રુઆરી 2021
    આપની રચના વાંચીને મને ઘણો આનંદ થયો.
  • author
    Maru Hansa
    08 જુન 2020
    Very Interesting..... યોગીનાથનાં વ્યક્તિત્વનાં ભારોભાર વખાણ જાણે નજર સમક્ષ જ જોઈએ.....એમની કથાઓનું અદ્દભુત વર્ણન કરી દર્શાવ્યું , જાણે દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં બની દરેક ઘટનાઓ નજર સમક્ષ દેખાઈ..... મૈત્રીનાં સવાલોને પણ સુંદર રીતે રજૂ કર્યા , જ્યાં દરેક જીવ પકૃત્તિને આધીન રતિક્રીડા કરે , એ કુદરતની જ દેન છે જેમાં વાસનાને બિલકુલ સ્થાન નથી , એની સચોટ માહિતી સાથે યોગીનાથ અને મૈત્રીનાં વિવાહને આલેખ્યાં જે અદ્દભુત હતા અને છતાં બંનેનો વૈરાગ્ય અકબંધ , જેમની વાણીકથા અવિરત ચાલતી જ રહી.. પહેલું સંતાન સિદ્ધનાથ જે નગરજનોને અર્પણ કર્યું ....... અચાનક પરિસ્થિતિઓ બદલાતાં એક વૈરાગ્ય જોડા સાથે બીજા બે માસુમની બલી ચડાવી દેવાઈ , અને એજ હવેલી મૈત્રી - યોગીનાથ સહિત બે માસુમને વગર વાંકની સજાએ કોલસાના મડદામાં પરિવર્તિત કરી ગઈ.... સિદ્ધ યોગીનાથે પોતાની સાધનાથી પોતાના સ્વજનનાં મોતનો બદલો રૂપાવટીનગર ને નિર્જન બનાવી લીધો , જેમાં નગરજનોને આખી ઘટનાઓનો ચિતાર દેખાડ્યો... જેમાં બચેલી બે યુવતીઓ સાથે સિદ્ધનાથે વિવાહ કરીને પણ યોગીનાથની પ્રવૃત્તિને જાળવી રાખી......ખુબજ સરસ , શરૂથી અંત સુધી વાંચીને ઘણી જ મજા આવી.... congratulations
  • author
    Bhumika Soni
    24 માર્ચ 2021
    nice and interesting and heart touching story. very nice. keep it up. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹