"હવેલી મૈત્રી-યોગીનાથ" એ સુમસામ હતી છતાં દાયકાઓથી અદ્રશ્ય પડછાયાઓથી ભરેલી હતી.એ શાંત હતી છતાં અશ્રાવ્ય ચીખોથી ગુંજતી હતી.તે નિર્જન હતી છતા એક હર્યું ભર્યું ...
Very Interesting..... યોગીનાથનાં વ્યક્તિત્વનાં ભારોભાર વખાણ
જાણે નજર સમક્ષ જ જોઈએ.....એમની કથાઓનું અદ્દભુત વર્ણન
કરી દર્શાવ્યું , જાણે દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં બની દરેક ઘટનાઓ નજર સમક્ષ દેખાઈ..... મૈત્રીનાં સવાલોને પણ સુંદર રીતે રજૂ કર્યા ,
જ્યાં દરેક જીવ પકૃત્તિને આધીન રતિક્રીડા કરે , એ કુદરતની જ દેન છે
જેમાં વાસનાને બિલકુલ સ્થાન નથી , એની સચોટ માહિતી સાથે
યોગીનાથ અને મૈત્રીનાં વિવાહને આલેખ્યાં જે અદ્દભુત હતા અને છતાં
બંનેનો વૈરાગ્ય અકબંધ , જેમની વાણીકથા અવિરત ચાલતી જ રહી..
પહેલું સંતાન સિદ્ધનાથ જે નગરજનોને અર્પણ કર્યું .......
અચાનક પરિસ્થિતિઓ બદલાતાં એક વૈરાગ્ય જોડા સાથે બીજા બે માસુમની બલી ચડાવી દેવાઈ , અને એજ હવેલી મૈત્રી - યોગીનાથ સહિત બે માસુમને વગર વાંકની સજાએ કોલસાના મડદામાં પરિવર્તિત
કરી ગઈ.... સિદ્ધ યોગીનાથે પોતાની સાધનાથી પોતાના સ્વજનનાં
મોતનો બદલો રૂપાવટીનગર ને નિર્જન બનાવી લીધો , જેમાં નગરજનોને આખી ઘટનાઓનો ચિતાર દેખાડ્યો... જેમાં બચેલી બે યુવતીઓ સાથે સિદ્ધનાથે વિવાહ કરીને પણ યોગીનાથની પ્રવૃત્તિને જાળવી રાખી......ખુબજ સરસ , શરૂથી અંત સુધી વાંચીને ઘણી જ મજા આવી.... congratulations
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
Very Interesting..... યોગીનાથનાં વ્યક્તિત્વનાં ભારોભાર વખાણ
જાણે નજર સમક્ષ જ જોઈએ.....એમની કથાઓનું અદ્દભુત વર્ણન
કરી દર્શાવ્યું , જાણે દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં બની દરેક ઘટનાઓ નજર સમક્ષ દેખાઈ..... મૈત્રીનાં સવાલોને પણ સુંદર રીતે રજૂ કર્યા ,
જ્યાં દરેક જીવ પકૃત્તિને આધીન રતિક્રીડા કરે , એ કુદરતની જ દેન છે
જેમાં વાસનાને બિલકુલ સ્થાન નથી , એની સચોટ માહિતી સાથે
યોગીનાથ અને મૈત્રીનાં વિવાહને આલેખ્યાં જે અદ્દભુત હતા અને છતાં
બંનેનો વૈરાગ્ય અકબંધ , જેમની વાણીકથા અવિરત ચાલતી જ રહી..
પહેલું સંતાન સિદ્ધનાથ જે નગરજનોને અર્પણ કર્યું .......
અચાનક પરિસ્થિતિઓ બદલાતાં એક વૈરાગ્ય જોડા સાથે બીજા બે માસુમની બલી ચડાવી દેવાઈ , અને એજ હવેલી મૈત્રી - યોગીનાથ સહિત બે માસુમને વગર વાંકની સજાએ કોલસાના મડદામાં પરિવર્તિત
કરી ગઈ.... સિદ્ધ યોગીનાથે પોતાની સાધનાથી પોતાના સ્વજનનાં
મોતનો બદલો રૂપાવટીનગર ને નિર્જન બનાવી લીધો , જેમાં નગરજનોને આખી ઘટનાઓનો ચિતાર દેખાડ્યો... જેમાં બચેલી બે યુવતીઓ સાથે સિદ્ધનાથે વિવાહ કરીને પણ યોગીનાથની પ્રવૃત્તિને જાળવી રાખી......ખુબજ સરસ , શરૂથી અંત સુધી વાંચીને ઘણી જ મજા આવી.... congratulations
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય