pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હવેલી મૈત્રી-યોગીનાથ આશુમન સાંઈ યોગી રાવળદેવ

4.7
771

"હવેલી મૈત્રી-યોગીનાથ"                      એ સુમસામ હતી છતાં દાયકાઓથી અદ્રશ્ય પડછાયાઓથી ભરેલી હતી.એ શાંત હતી છતાં અશ્રાવ્ય ચીખોથી ગુંજતી હતી.તે નિર્જન હતી છતા એક હર્યું ભર્યું...

હમણાં વાંચો
લેખક વિશે

singer writer painter friender

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Naman Shah
    17 फ़रवरी 2021
    આપની રચના વાંચીને મને ઘણો આનંદ થયો.
  • author
    Maru Hansa
    08 जून 2020
    Very Interesting..... યોગીનાથનાં વ્યક્તિત્વનાં ભારોભાર વખાણ જાણે નજર સમક્ષ જ જોઈએ.....એમની કથાઓનું અદ્દભુત વર્ણન કરી દર્શાવ્યું , જાણે દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં બની દરેક ઘટનાઓ નજર સમક્ષ દેખાઈ..... મૈત્રીનાં સવાલોને પણ સુંદર રીતે રજૂ કર્યા , જ્યાં દરેક જીવ પકૃત્તિને આધીન રતિક્રીડા કરે , એ કુદરતની જ દેન છે જેમાં વાસનાને બિલકુલ સ્થાન નથી , એની સચોટ માહિતી સાથે યોગીનાથ અને મૈત્રીનાં વિવાહને આલેખ્યાં જે અદ્દભુત હતા અને છતાં બંનેનો વૈરાગ્ય અકબંધ , જેમની વાણીકથા અવિરત ચાલતી જ રહી.. પહેલું સંતાન સિદ્ધનાથ જે નગરજનોને અર્પણ કર્યું ....... અચાનક પરિસ્થિતિઓ બદલાતાં એક વૈરાગ્ય જોડા સાથે બીજા બે માસુમની બલી ચડાવી દેવાઈ , અને એજ હવેલી મૈત્રી - યોગીનાથ સહિત બે માસુમને વગર વાંકની સજાએ કોલસાના મડદામાં પરિવર્તિત કરી ગઈ.... સિદ્ધ યોગીનાથે પોતાની સાધનાથી પોતાના સ્વજનનાં મોતનો બદલો રૂપાવટીનગર ને નિર્જન બનાવી લીધો , જેમાં નગરજનોને આખી ઘટનાઓનો ચિતાર દેખાડ્યો... જેમાં બચેલી બે યુવતીઓ સાથે સિદ્ધનાથે વિવાહ કરીને પણ યોગીનાથની પ્રવૃત્તિને જાળવી રાખી......ખુબજ સરસ , શરૂથી અંત સુધી વાંચીને ઘણી જ મજા આવી.... congratulations
  • author
    Bhumika Soni
    24 मार्च 2021
    nice and interesting and heart touching story. very nice. keep it up. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Naman Shah
    17 फ़रवरी 2021
    આપની રચના વાંચીને મને ઘણો આનંદ થયો.
  • author
    Maru Hansa
    08 जून 2020
    Very Interesting..... યોગીનાથનાં વ્યક્તિત્વનાં ભારોભાર વખાણ જાણે નજર સમક્ષ જ જોઈએ.....એમની કથાઓનું અદ્દભુત વર્ણન કરી દર્શાવ્યું , જાણે દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં બની દરેક ઘટનાઓ નજર સમક્ષ દેખાઈ..... મૈત્રીનાં સવાલોને પણ સુંદર રીતે રજૂ કર્યા , જ્યાં દરેક જીવ પકૃત્તિને આધીન રતિક્રીડા કરે , એ કુદરતની જ દેન છે જેમાં વાસનાને બિલકુલ સ્થાન નથી , એની સચોટ માહિતી સાથે યોગીનાથ અને મૈત્રીનાં વિવાહને આલેખ્યાં જે અદ્દભુત હતા અને છતાં બંનેનો વૈરાગ્ય અકબંધ , જેમની વાણીકથા અવિરત ચાલતી જ રહી.. પહેલું સંતાન સિદ્ધનાથ જે નગરજનોને અર્પણ કર્યું ....... અચાનક પરિસ્થિતિઓ બદલાતાં એક વૈરાગ્ય જોડા સાથે બીજા બે માસુમની બલી ચડાવી દેવાઈ , અને એજ હવેલી મૈત્રી - યોગીનાથ સહિત બે માસુમને વગર વાંકની સજાએ કોલસાના મડદામાં પરિવર્તિત કરી ગઈ.... સિદ્ધ યોગીનાથે પોતાની સાધનાથી પોતાના સ્વજનનાં મોતનો બદલો રૂપાવટીનગર ને નિર્જન બનાવી લીધો , જેમાં નગરજનોને આખી ઘટનાઓનો ચિતાર દેખાડ્યો... જેમાં બચેલી બે યુવતીઓ સાથે સિદ્ધનાથે વિવાહ કરીને પણ યોગીનાથની પ્રવૃત્તિને જાળવી રાખી......ખુબજ સરસ , શરૂથી અંત સુધી વાંચીને ઘણી જ મજા આવી.... congratulations
  • author
    Bhumika Soni
    24 मार्च 2021
    nice and interesting and heart touching story. very nice. keep it up. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹