"હવેલી મૈત્રી-યોગીનાથ" એ સુમસામ હતી છતાં દાયકાઓથી અદ્રશ્ય પડછાયાઓથી ભરેલી હતી.એ શાંત હતી છતાં અશ્રાવ્ય ચીખોથી ગુંજતી હતી.તે નિર્જન હતી છતા એક હર્યું ભર્યું...
Very Interesting..... યોગીનાથનાં વ્યક્તિત્વનાં ભારોભાર વખાણ
જાણે નજર સમક્ષ જ જોઈએ.....એમની કથાઓનું અદ્દભુત વર્ણન
કરી દર્શાવ્યું , જાણે દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં બની દરેક ઘટનાઓ નજર સમક્ષ દેખાઈ..... મૈત્રીનાં સવાલોને પણ સુંદર રીતે રજૂ કર્યા ,
જ્યાં દરેક જીવ પકૃત્તિને આધીન રતિક્રીડા કરે , એ કુદરતની જ દેન છે
જેમાં વાસનાને બિલકુલ સ્થાન નથી , એની સચોટ માહિતી સાથે
યોગીનાથ અને મૈત્રીનાં વિવાહને આલેખ્યાં જે અદ્દભુત હતા અને છતાં
બંનેનો વૈરાગ્ય અકબંધ , જેમની વાણીકથા અવિરત ચાલતી જ રહી..
પહેલું સંતાન સિદ્ધનાથ જે નગરજનોને અર્પણ કર્યું .......
અચાનક પરિસ્થિતિઓ બદલાતાં એક વૈરાગ્ય જોડા સાથે બીજા બે માસુમની બલી ચડાવી દેવાઈ , અને એજ હવેલી મૈત્રી - યોગીનાથ સહિત બે માસુમને વગર વાંકની સજાએ કોલસાના મડદામાં પરિવર્તિત
કરી ગઈ.... સિદ્ધ યોગીનાથે પોતાની સાધનાથી પોતાના સ્વજનનાં
મોતનો બદલો રૂપાવટીનગર ને નિર્જન બનાવી લીધો , જેમાં નગરજનોને આખી ઘટનાઓનો ચિતાર દેખાડ્યો... જેમાં બચેલી બે યુવતીઓ સાથે સિદ્ધનાથે વિવાહ કરીને પણ યોગીનાથની પ્રવૃત્તિને જાળવી રાખી......ખુબજ સરસ , શરૂથી અંત સુધી વાંચીને ઘણી જ મજા આવી.... congratulations
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
Very Interesting..... યોગીનાથનાં વ્યક્તિત્વનાં ભારોભાર વખાણ
જાણે નજર સમક્ષ જ જોઈએ.....એમની કથાઓનું અદ્દભુત વર્ણન
કરી દર્શાવ્યું , જાણે દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં બની દરેક ઘટનાઓ નજર સમક્ષ દેખાઈ..... મૈત્રીનાં સવાલોને પણ સુંદર રીતે રજૂ કર્યા ,
જ્યાં દરેક જીવ પકૃત્તિને આધીન રતિક્રીડા કરે , એ કુદરતની જ દેન છે
જેમાં વાસનાને બિલકુલ સ્થાન નથી , એની સચોટ માહિતી સાથે
યોગીનાથ અને મૈત્રીનાં વિવાહને આલેખ્યાં જે અદ્દભુત હતા અને છતાં
બંનેનો વૈરાગ્ય અકબંધ , જેમની વાણીકથા અવિરત ચાલતી જ રહી..
પહેલું સંતાન સિદ્ધનાથ જે નગરજનોને અર્પણ કર્યું .......
અચાનક પરિસ્થિતિઓ બદલાતાં એક વૈરાગ્ય જોડા સાથે બીજા બે માસુમની બલી ચડાવી દેવાઈ , અને એજ હવેલી મૈત્રી - યોગીનાથ સહિત બે માસુમને વગર વાંકની સજાએ કોલસાના મડદામાં પરિવર્તિત
કરી ગઈ.... સિદ્ધ યોગીનાથે પોતાની સાધનાથી પોતાના સ્વજનનાં
મોતનો બદલો રૂપાવટીનગર ને નિર્જન બનાવી લીધો , જેમાં નગરજનોને આખી ઘટનાઓનો ચિતાર દેખાડ્યો... જેમાં બચેલી બે યુવતીઓ સાથે સિદ્ધનાથે વિવાહ કરીને પણ યોગીનાથની પ્રવૃત્તિને જાળવી રાખી......ખુબજ સરસ , શરૂથી અંત સુધી વાંચીને ઘણી જ મજા આવી.... congratulations
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય