pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

5
296

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ ...

હમણાં વાંચો
લેખક વિશે

जन्म:     ૧૪૧૪ निधन:    ૧૪૮૦ उपनाम   નરસૈયો जन्म स्थान   તળાજા (ભાવનગર, ગુજરાત) कुछ प्रमुख कृतियाँ  કુંવરબાઇનું મામેરું, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Sanjay Parmar
    06 માર્ચ 2018
    નરસિંહ મહેતાના પદો વાંચતા જ એક અલગ અનુભૂતિ થઈ આવે છે. તેમના પદો ખરેખર ભક્તિમય અને આધ્યાત્મિક રસ પૂરો પાડે છે.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Sanjay Parmar
    06 માર્ચ 2018
    નરસિંહ મહેતાના પદો વાંચતા જ એક અલગ અનુભૂતિ થઈ આવે છે. તેમના પદો ખરેખર ભક્તિમય અને આધ્યાત્મિક રસ પૂરો પાડે છે.