pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કલોજી લૂણસરિયો

4.8
5124

ગોં ડળના કોઠા ઉપર 'ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !' એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને 'ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો. એટલામાં ...

હમણાં વાંચો
લેખક વિશે

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Rajbha Zala Lunshriya
    07 ફેબ્રુઆરી 2019
    બેઠો બે વિસા તણી જડધર વાટ્યું જોઇ પણ કલા વદુ ના કોઇ જેણે પાત્રીસે પોગાડયુ.. હું એમનો જ વંશજ છુ ભાઇ
  • author
    Bhailalbhai Gandhi
    06 જુન 2019
    મેઘાણીની લેખિની ને કોઈ પહોંચી શકે તેમ નથી.....પણ મને તેમનાં લેખન ભાવ મો અતિ લાગે છે.તેમનું સાહિત્ય મે મોટા ભાગનું વોંચ્યું છે ...તેઓ વ્યક્તિ ચિત્રનું નિરૂપણ કરે છે ત્યારે વ્યક્તિ પાત્ર મો ખુદાઈ ,ખુદ્દારી ઠાં સી ઠાસી ને ભરે છે.અને એજ એમની ખૂબી છે. અને તેથી જ રાષ્ટ્રીય શાયર નું બિરૂદ પામ્યા છે .......
  • author
    Kajal Patel
    12 જુન 2018
    👌👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Rajbha Zala Lunshriya
    07 ફેબ્રુઆરી 2019
    બેઠો બે વિસા તણી જડધર વાટ્યું જોઇ પણ કલા વદુ ના કોઇ જેણે પાત્રીસે પોગાડયુ.. હું એમનો જ વંશજ છુ ભાઇ
  • author
    Bhailalbhai Gandhi
    06 જુન 2019
    મેઘાણીની લેખિની ને કોઈ પહોંચી શકે તેમ નથી.....પણ મને તેમનાં લેખન ભાવ મો અતિ લાગે છે.તેમનું સાહિત્ય મે મોટા ભાગનું વોંચ્યું છે ...તેઓ વ્યક્તિ ચિત્રનું નિરૂપણ કરે છે ત્યારે વ્યક્તિ પાત્ર મો ખુદાઈ ,ખુદ્દારી ઠાં સી ઠાસી ને ભરે છે.અને એજ એમની ખૂબી છે. અને તેથી જ રાષ્ટ્રીય શાયર નું બિરૂદ પામ્યા છે .......
  • author
    Kajal Patel
    12 જુન 2018
    👌👌