pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કૃષ્ણ - સુદામાનો મેળાપ

4.4
2560

“મારો બાળસ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે;” ઊઠી ધાયા જાદવરાય રે, નવ પહેર્યાં મોજાં પાય રે. પીંતાબર ભૂમિ ભરાય રે, રાણી રુક્મિણી ઊંચાં સાય રે; અતિ આનંદે ફૂલી કાય રે, હરો દોડે ને શ્વાસે ભરાય રે. ...

હમણાં વાંચો
લેખક વિશે
author
પ્રેમાનંદ

ભક્ત કવિ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જન્મ વડોદરામાં વિક્રમ સંવત આશરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે. તેજો જન્મે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ઓખાહરણ, કુંવરબાઇનું મામેરું અને સુદામા ચરિત્ર જેવી તેમની રચનાઓને કારણે ખુબ પ્રસિદ્ધ છે. તેમણે આખ્યાનો રચીને સાહિત્યને એક નવો આયામા આપ્યો હતો.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Akshat Trivedi "Akki"
    03 മെയ്‌ 2022
    વાહ... ખરેખર અદ્ભુત... કૃષ્ણ અને સુદામાની મૈત્રી એટલે મૈત્રી.. અમીર અને ગરીબ જેવું કઈ હોતું નથી. મૈત્રી હોય તો નિઃસ્વાર્થ કૃષ્ણ ને સુદામા જેવી
  • author
    Author Unique
    29 ഏപ്രില്‍ 2021
    કૃષ્ણ અને સુદામાની મૈત્રી એટલે અદ્ભુત ... મૈત્રીમાં અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી , એ તો બસ નિસ્વાર્થ નિભાવવાની હોય છે. . કૃષ્ણ અને સુદામા ની જેમ..🌷
  • author
    Vasantiben Parikh
    30 സെപ്റ്റംബര്‍ 2022
    નરસિંહ મહેતાની બધાજ આખ્યાન ખુબજ રસપ્રદ હોય છે
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Akshat Trivedi "Akki"
    03 മെയ്‌ 2022
    વાહ... ખરેખર અદ્ભુત... કૃષ્ણ અને સુદામાની મૈત્રી એટલે મૈત્રી.. અમીર અને ગરીબ જેવું કઈ હોતું નથી. મૈત્રી હોય તો નિઃસ્વાર્થ કૃષ્ણ ને સુદામા જેવી
  • author
    Author Unique
    29 ഏപ്രില്‍ 2021
    કૃષ્ણ અને સુદામાની મૈત્રી એટલે અદ્ભુત ... મૈત્રીમાં અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી , એ તો બસ નિસ્વાર્થ નિભાવવાની હોય છે. . કૃષ્ણ અને સુદામા ની જેમ..🌷
  • author
    Vasantiben Parikh
    30 സെപ്റ്റംബര്‍ 2022
    નરસિંહ મહેતાની બધાજ આખ્યાન ખુબજ રસપ્રદ હોય છે