ભક્ત કવિ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જન્મ વડોદરામાં વિક્રમ સંવત આશરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે. તેજો જન્મે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ઓખાહરણ, કુંવરબાઇનું મામેરું અને સુદામા ચરિત્ર જેવી તેમની રચનાઓને કારણે ખુબ પ્રસિદ્ધ છે. તેમણે આખ્યાનો રચીને સાહિત્યને એક નવો આયામા આપ્યો હતો.
સારાંશ
ભક્ત કવિ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જન્મ વડોદરામાં વિક્રમ સંવત આશરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે. તેજો જન્મે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ઓખાહરણ, કુંવરબાઇનું મામેરું અને સુદામા ચરિત્ર જેવી તેમની રચનાઓને કારણે ખુબ પ્રસિદ્ધ છે. તેમણે આખ્યાનો રચીને સાહિત્યને એક નવો આયામા આપ્યો હતો.
કૃષ્ણ અને સુદામાની મૈત્રી એટલે અદ્ભુત ... મૈત્રીમાં અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી , એ તો બસ નિસ્વાર્થ નિભાવવાની હોય છે. . કૃષ્ણ અને સુદામા ની જેમ..🌷
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
કૃષ્ણ અને સુદામાની મૈત્રી એટલે અદ્ભુત ... મૈત્રીમાં અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી , એ તો બસ નિસ્વાર્થ નિભાવવાની હોય છે. . કૃષ્ણ અને સુદામા ની જેમ..🌷
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય