pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કૃષ્ણાયન

4.6
1805

હું અહીં મને મનગમતા પુસ્તકોમાના એક એવા કાજલ ઓઝા વૈધજી ની પ્રખ્યાત નવલકથા 'કૃષ્ણાયન' વિશે માહિતી આપી રહ્યો છું. આમતો કોઈ પણ રચનાઓ કાજલજીની વાચવી એ અદભુત અનુભૂતિ હોય છે.પરંતુ, 'કૃષ્ણાયન'એ તો જાણે ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Mahesh Vaghela

મિત્રો,હું ફરી એકવાર થોડા બદલાવ સાથે પ્રતિલિપિ પર પરત ફર્યો છું.હા,થોડા આંતરિક બદલાવ તથા પરિપક્વ થઈને આવ્યો છું. થોડા દિવસ પહેલાંની મારી તમામ રચનાઓ, મારા ફોલોઅર્સ અને મારો 42મો રેન્ક.આ બધું જ છોડીને હવે જુનિયર લેખક બનીને આવ્યો છું. ઘણું જ શિખવા મળ્યું છે પ્રતિલિપિના માધ્યમથી.મારી રચનાઓને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. મને ભરપૂર આપસૌ લેખક મિત્રોનો સહયોગ મળ્યો હતો. આપસૌના પ્રતિભાવોના પ્રતાપે મારી રચનાઓ સાકાર થઈ કહેવાતી હતી. કહેવાય છે ને કે એક લેખક લેખન-વાંચન વગર એક દિવસ નથી રહી શકતો, એ વાત મારા માટે સત્ય સાબિત થઈ છે. મારા હિતેચ્છુઓ મને મારા વોટ્સએપના માધ્યમથી ફરી એકવાર પ્રતિલિપિ પર જોડાવાનો આગ્રહ કરતાં રહ્યા હતા. એક મારા સ્નેહી મિત્રએ તો પ્રતિલિપિની વેબસાઈટ પર સંપર્ક કરીને એમને મારું એકાઉન્ટ ફરી ચાલું કરી દેવા માટે રિકવેસ્ટ કરી હતી. આભારી છું હું આપસૌ મિત્રો સ્નેહીઓનો કે મને ફરી આ માધ્યમ પર લખવા માટે પ્રોત્સાહિત કર્યા.🙏🙏

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    sonal parmar
    13 ઓગસ્ટ 2019
    ખૂબ સરસ મહેશભાઈ. પુસ્તકની સમીક્ષા ખૂબ જ ઉત્કૃષ્ઠ કરી છે. ટૂંકા માં પણ પુસ્તક શું છે તે સમજાવી દીધું. કર્મો ના સિદ્ધાંત ને હું માનતી નથી. પરંતુ કાજલ ઓઝા વૈદ્ય જેવી શ્રેષ્ઠ લેખિકા એ કઈ રીતે વર્ણન કર્યું છે તે વાંચવું ચોક્કસ ગમશે. આ પુસ્તક જ્યારે પણ વાંચવા મળશે જરૂર વાંચીશ.
  • author
    MEGHA BANDHARA
    26 એપ્રિલ 2020
    mane AA પુસ્તક વાંચવું છે. plz mane help કરો હું ક્યારે ની શોધ કરી રહી છું આ પુસ્તક ની online વાચવા
  • author
    Bhavesh N Parmar
    13 ઓગસ્ટ 2019
    અદ્ભૂત, લેખ વાંચવાની પણ જરૂર નથી, "કૃષ્ણાયન" મારી જિંદગી માં વાંચેલ અત્યાર સુધી નું અવ્વલ પુસ્તક, કૃષ્ણ ના જીવન ને માનવ તરીકે વર્ણવવું એજ પોતાનામાં મોટી વાત છે, એ સિવાય કાજલબહેન ની "દ્રૌપદી" પણ અનુપમ જ છે.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    sonal parmar
    13 ઓગસ્ટ 2019
    ખૂબ સરસ મહેશભાઈ. પુસ્તકની સમીક્ષા ખૂબ જ ઉત્કૃષ્ઠ કરી છે. ટૂંકા માં પણ પુસ્તક શું છે તે સમજાવી દીધું. કર્મો ના સિદ્ધાંત ને હું માનતી નથી. પરંતુ કાજલ ઓઝા વૈદ્ય જેવી શ્રેષ્ઠ લેખિકા એ કઈ રીતે વર્ણન કર્યું છે તે વાંચવું ચોક્કસ ગમશે. આ પુસ્તક જ્યારે પણ વાંચવા મળશે જરૂર વાંચીશ.
  • author
    MEGHA BANDHARA
    26 એપ્રિલ 2020
    mane AA પુસ્તક વાંચવું છે. plz mane help કરો હું ક્યારે ની શોધ કરી રહી છું આ પુસ્તક ની online વાચવા
  • author
    Bhavesh N Parmar
    13 ઓગસ્ટ 2019
    અદ્ભૂત, લેખ વાંચવાની પણ જરૂર નથી, "કૃષ્ણાયન" મારી જિંદગી માં વાંચેલ અત્યાર સુધી નું અવ્વલ પુસ્તક, કૃષ્ણ ના જીવન ને માનવ તરીકે વર્ણવવું એજ પોતાનામાં મોટી વાત છે, એ સિવાય કાજલબહેન ની "દ્રૌપદી" પણ અનુપમ જ છે.