લેખક, કવિ
"ધર્મો રક્ષતિ રક્ષિત:" તમે ધર્મની
રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે
જન્મ થી લઈને મૃત્યુ સુધીની સફર એટલે "જીંદગી "
જીવ નું શિવ તરફ મોહિત થવું એટલે" પ્રેમ "
લોકો કહે છે પ્રેમ માં દિલ તૂટી જાય છે પણ દિલ તૂટ્યા પછી ખરેખર પ્રેમ થાય છે. કામ અંધારા ઓરડામાં એકલા મૂકીને ચાલ્યો જાય છે. આતો માં નો પ્રેમ છે જે માતાના ઉદર માં આપણને
"નવ "મહિના ત્યાં જીવતાં રાખે છે. લોકો કહે છે દુનિયા વિશ્વાસ ના આધારે ચાલે છે, તો દુનિયા સ્વાર્થ ની "નીવ " પર તો અડીખમ ઉભી છે. "સંસ્કાર "લોહીના ગુણ છે બજારમાં નથી મળતા. સંસ્કાર ને આવતા એ પેઢીઓ લાગે અને જતા પણ. "ઘૂઘટ " એ સ્ત્રી નું સુરક્ષા કવચ છે. લાજ અને શરમ સ્ત્રીના સુવર્ણ કરતા પણ મોંઘા અભુસણ છે. ધર્મ નો કોઈ ધર્મ નથી તમારા કર્તવ્ય નું તમને ભાન હોવું એજ સાચો" ધર્મ "
"પ્રેમ સર્વવ્યાપી છે " અને કામ ની કોઈ નાત નથી.
"જ્ઞાન અમૂલ્ય છે " અનુભવ થી શ્રેષ્ઠ કોઈ ગુરુ નથી.
"જીવ" ની કોઈ જાતિ નથી.
🙏🏼જય સીયારામ 🙏🏼
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય