pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ક્ષત્રિય ધર્મ યુગે યુગે

5
5

જો રૂપાલાની ટીકીટ રદ થઈ જશે તો, ક્ષત્રિયોની ભાજપ પર થઈ જશે મહેર. જો રૂપાલાની ટીકીટ  રદ નહીં   થાય તો, પરિણામમાં ભાજપને પડી જશે મોટો ફેર. રૂપાલાના વાણીવિલાસના કારણે સર્જાણો છે, કાળોકેર ટિકિટ રદ ...

હમણાં વાંચો
લેખક વિશે

લેખક, કવિ "ધર્મો રક્ષતિ રક્ષિત:" તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે જન્મ થી લઈને મૃત્યુ સુધીની સફર એટલે "જીંદગી " જીવ નું શિવ તરફ મોહિત થવું એટલે" પ્રેમ " લોકો કહે છે પ્રેમ માં દિલ તૂટી જાય છે પણ દિલ તૂટ્યા પછી ખરેખર પ્રેમ થાય છે. કામ અંધારા ઓરડામાં એકલા મૂકીને ચાલ્યો જાય છે. આતો માં નો પ્રેમ છે જે માતાના ઉદર માં આપણને "નવ "મહિના ત્યાં જીવતાં રાખે છે. લોકો કહે છે દુનિયા વિશ્વાસ ના આધારે ચાલે છે, તો દુનિયા સ્વાર્થ ની "નીવ " પર તો અડીખમ ઉભી છે. "સંસ્કાર "લોહીના ગુણ છે બજારમાં નથી મળતા. સંસ્કાર ને આવતા એ પેઢીઓ લાગે અને જતા પણ. "ઘૂઘટ " એ સ્ત્રી નું સુરક્ષા કવચ છે. લાજ અને શરમ સ્ત્રીના સુવર્ણ કરતા પણ મોંઘા અભુસણ છે. ધર્મ નો કોઈ ધર્મ નથી તમારા કર્તવ્ય નું તમને ભાન હોવું એજ સાચો" ધર્મ " "પ્રેમ સર્વવ્યાપી છે " અને કામ ની કોઈ નાત નથી. "જ્ઞાન અમૂલ્ય છે " અનુભવ થી શ્રેષ્ઠ કોઈ ગુરુ નથી. "જીવ" ની કોઈ જાતિ નથી. 🙏🏼જય સીયારામ 🙏🏼

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddhsinh zala "રાજ"
    13 ഏപ്രില്‍ 2024
    ખુબ જ મસ્ત સર્જન ઉત્તમ લેખનશૈલી "શબ્દ અમુલખ સંપદા, શબ્દ જ વેરી ને સાચો ભેરુ સમાન શબ્દ થકી જ વેર નીપજે, શબ્દ થકી જ હૈયે હેત છલકાય." -------- સ્નેહભર્યા શબ્દ સંગાથે સફર સુહાની હોય છે. શબ્દ જ હૈયે સ્નેહ વધારે તો શબ્દ જ વેર પેઢીઓના પેઢીઓના પણ મિટાવી પ્રેમ પ્રગટાવે. આ જ શબ્દ જો અવળા મારગે વપરાય તો કેટલાય વેરઝેર ઝગડા કરાવે નેતાઓના બફાટની જેમ નારી જો કર્કશ વેણ બોલે તો સંસાર સળગાવે તો શબ્દ ખુબ જ વિવેકથી વાપરવો જોઈએ મારી રચના બે અહીં વાંચશોજી પ્રતિભાવ -*---*- ".... નેતાઓના બફાટથી વધતાં સામાજિક વિખવાદ. " ( પ્રેરણાત્મક લેખ ) બીજી --" સાચવો શબ્દ આમુખ સંપદા." દોહા છંદ
  • author
    Suresh Parmar
    13 ഏപ്രില്‍ 2024
    વાહ વાહ અફલાતુન રચના
  • author
    13 ഏപ്രില്‍ 2024
    રાજકારણ ને લખાણ માં ના લાવો અરજી છે
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddhsinh zala "રાજ"
    13 ഏപ്രില്‍ 2024
    ખુબ જ મસ્ત સર્જન ઉત્તમ લેખનશૈલી "શબ્દ અમુલખ સંપદા, શબ્દ જ વેરી ને સાચો ભેરુ સમાન શબ્દ થકી જ વેર નીપજે, શબ્દ થકી જ હૈયે હેત છલકાય." -------- સ્નેહભર્યા શબ્દ સંગાથે સફર સુહાની હોય છે. શબ્દ જ હૈયે સ્નેહ વધારે તો શબ્દ જ વેર પેઢીઓના પેઢીઓના પણ મિટાવી પ્રેમ પ્રગટાવે. આ જ શબ્દ જો અવળા મારગે વપરાય તો કેટલાય વેરઝેર ઝગડા કરાવે નેતાઓના બફાટની જેમ નારી જો કર્કશ વેણ બોલે તો સંસાર સળગાવે તો શબ્દ ખુબ જ વિવેકથી વાપરવો જોઈએ મારી રચના બે અહીં વાંચશોજી પ્રતિભાવ -*---*- ".... નેતાઓના બફાટથી વધતાં સામાજિક વિખવાદ. " ( પ્રેરણાત્મક લેખ ) બીજી --" સાચવો શબ્દ આમુખ સંપદા." દોહા છંદ
  • author
    Suresh Parmar
    13 ഏപ്രില്‍ 2024
    વાહ વાહ અફલાતુન રચના
  • author
    13 ഏപ്രില്‍ 2024
    રાજકારણ ને લખાણ માં ના લાવો અરજી છે