ખોડીદાસભાઈ દિવ્ય કલાગુરુ હતા તેમના વિદ્યાર્થી ને જે શૈલી - માધ્યમ માં રસ હોય તેમાં તે માર્ગદર્શિત કરતા. તેઓ પોતાના કાર્ય ને જ ભક્તિ માનતા. તેમની ચિત્ર શૈલી તેની પોતાની મૌલિક હતી .. લોક્શૈલી આધારિત ખરી પણ તે શૈલી તેની પોતાની હતી એટલે તે "ખોડીદાસ" શૈલી ના સર્જક હતા... તેની પોતાની શૈલી ..... બળુકી રેખા, લોકંગીણ રંગોનો પ્રભાવી વૈભવ તે તેમની ખાસિયત હતી ... પોતાના વિષયના નિષ્ણાંત પણ પૂરે પુરા નિરાભિમાની ... દેવ ... એક સાચા દેવતા .... તેમને શત શત પ્રણામ ..... જય ગુરુદેવ .....
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
ખોડીદાસભાઈ દિવ્ય કલાગુરુ હતા તેમના વિદ્યાર્થી ને જે શૈલી - માધ્યમ માં રસ હોય તેમાં તે માર્ગદર્શિત કરતા. તેઓ પોતાના કાર્ય ને જ ભક્તિ માનતા. તેમની ચિત્ર શૈલી તેની પોતાની મૌલિક હતી .. લોક્શૈલી આધારિત ખરી પણ તે શૈલી તેની પોતાની હતી એટલે તે "ખોડીદાસ" શૈલી ના સર્જક હતા... તેની પોતાની શૈલી ..... બળુકી રેખા, લોકંગીણ રંગોનો પ્રભાવી વૈભવ તે તેમની ખાસિયત હતી ... પોતાના વિષયના નિષ્ણાંત પણ પૂરે પુરા નિરાભિમાની ... દેવ ... એક સાચા દેવતા .... તેમને શત શત પ્રણામ ..... જય ગુરુદેવ .....
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય