તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
. અમે લોકો મારા નવમા ધોરણના વેકેશનમાં એટલે કે, એસ એસ સી પહેલાના વેકેશનમાં એક લાંબા પ્રવાસે ગયા હતા. શામળાજી થી શરૂ કરી અને જમ્મુ કાશ્મીર સુધીનો પ્રવાસ હતો. ત્યારે ઉતરાખંડ અલગ ન હતું, એટલે ...
આજે આ પ્રતીલિપી માં મારી ૫૧ કવિતા પૂરી થઈ. આ વાંચનાર ને મારા સ્નેહ વંદન. આમ તો હું એક સામાન્ય ગૃહિણી છું સંતાનોને સારી રીતે ઉછેરવા માટે મે આ નિર્ણય લીધો હતો જન્મ નાગર કુળમાં થયો હતો એટલે નરસિંહ ને તેની રચના વાંચતા વાંચતા ક્યારે લખવાની શરૂઆત થઇ તે ખબર જ ન પડી લખેલું પણ ઘણું છે ને અંદર પણ ઘણુ છે સદઞુર ની કૃપા થશે તેમ લખાતું જશે બઘા અહીં લખનારાઓ મને માફ કરે હજી હું કોઈ ને સરખી રીતે વાંચી નથી શકી સૌને મારા જય સીયારામ.
આજે આ પ્રતીલિપી માં મારી ૫૧ કવિતા પૂરી થઈ. આ વાંચનાર ને મારા સ્નેહ વંદન. આમ તો હું એક સામાન્ય ગૃહિણી છું સંતાનોને સારી રીતે ઉછેરવા માટે મે આ નિર્ણય લીધો હતો જન્મ નાગર કુળમાં થયો હતો એટલે નરસિંહ ને તેની રચના વાંચતા વાંચતા ક્યારે લખવાની શરૂઆત થઇ તે ખબર જ ન પડી લખેલું પણ ઘણું છે ને અંદર પણ ઘણુ છે સદઞુર ની કૃપા થશે તેમ લખાતું જશે બઘા અહીં લખનારાઓ મને માફ કરે હજી હું કોઈ ને સરખી રીતે વાંચી નથી શકી સૌને મારા જય સીયારામ.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય