pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મહારાણા પ્રતાપ

4.5
8231

મહારાણા પ્રતાપના જીવનની એક લોકવાયકા છે કે એક વખત તેમને પણ એવો વિચાર આવ્યો કે અકબરના શરણે જાઉં, પણ એ વખતે તેમના રાજ્યના એક પતિ પત્ની ની નિષ્ઠા જોઈને તેમને પોતાના કર્તવ્ય પર ટકી રહેવા એક નવો ઉત્સાહ ...

હમણાં વાંચો
લેખક વિશે

સાહિત્યનો વિદ્યાર્થી. કંઈ પણ મનના આવેગો હોય કે ગુસ્સો હોય કે પછી કઈંક અદ્ભૂત અનુભવ થયો હોય ત્યારે લખું પછી હાશકારો થાય. ક્યારેક વિચારોની રમઝટ મગજમાં એવી બોલતી હોય કે એને પાનાં પર કે સોફ્ટકોપીમાં ન ઉતારી દઈએ ત્યાં સુધી ટાઢક ન વળે અંદર. એના માટે પણ લખું છું. બાકી અહીંયાંથી અને બીજેથી શીખું છું.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    રામ ગઢવી
    25 મે 2018
    હે એવો ડણકો રે ડાઢાળો કેસર ડુંગરે..... એના વારણા લેતી હલદીની વનરાઈ રે મેવાડ ના મોભી.... રંગ છે ઝાઝેરા પ્રતાપ રાણ ને...... jay ho raano partaap
  • author
    HARPALSINH ZALA
    23 નવેમ્બર 2019
    રાણો તો શું રાણાની પાઘ પણ નમી નથી... સમગ્ર હીંન્દુસ્તાનના ક્ષત્રિયો વતી મહારાણા પ્રતાપે રંગ રાખ્યો તો..માતૃભૂમિ માટે હોય કે અબળા નારી માટે હોય કે પછી ગાયો ના વહારે હોય ક્ષત્રિયો એ કયારેય પાછીપાની કરી નથી.પોતાના પ્રાણ ની પણ પરવા કર્યા વિના હમેશા શુરવિરતા દાખવી છે.. બલિદાન પણ દિધેલા છે.. એટલે જ આપણે આજે ગૌરવ થી કહી શકીએ છીએ કે રાણો મારો રાણાની રીતે...
  • author
    Kajal Parmar
    12 એપ્રિલ 2018
    જય માં ભવાની
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    રામ ગઢવી
    25 મે 2018
    હે એવો ડણકો રે ડાઢાળો કેસર ડુંગરે..... એના વારણા લેતી હલદીની વનરાઈ રે મેવાડ ના મોભી.... રંગ છે ઝાઝેરા પ્રતાપ રાણ ને...... jay ho raano partaap
  • author
    HARPALSINH ZALA
    23 નવેમ્બર 2019
    રાણો તો શું રાણાની પાઘ પણ નમી નથી... સમગ્ર હીંન્દુસ્તાનના ક્ષત્રિયો વતી મહારાણા પ્રતાપે રંગ રાખ્યો તો..માતૃભૂમિ માટે હોય કે અબળા નારી માટે હોય કે પછી ગાયો ના વહારે હોય ક્ષત્રિયો એ કયારેય પાછીપાની કરી નથી.પોતાના પ્રાણ ની પણ પરવા કર્યા વિના હમેશા શુરવિરતા દાખવી છે.. બલિદાન પણ દિધેલા છે.. એટલે જ આપણે આજે ગૌરવ થી કહી શકીએ છીએ કે રાણો મારો રાણાની રીતે...
  • author
    Kajal Parmar
    12 એપ્રિલ 2018
    જય માં ભવાની