મહારાણા પ્રતાપના જીવનની એક લોકવાયકા છે કે એક વખત તેમને પણ એવો વિચાર આવ્યો કે અકબરના શરણે જાઉં, પણ એ વખતે તેમના રાજ્યના એક પતિ પત્ની ની નિષ્ઠા જોઈને તેમને પોતાના કર્તવ્ય પર ટકી રહેવા એક નવો ઉત્સાહ ...
સાહિત્યનો વિદ્યાર્થી. કંઈ પણ મનના આવેગો હોય કે ગુસ્સો હોય કે પછી કઈંક અદ્ભૂત અનુભવ થયો હોય ત્યારે લખું પછી હાશકારો થાય. ક્યારેક વિચારોની રમઝટ મગજમાં એવી બોલતી હોય કે એને પાનાં પર કે સોફ્ટકોપીમાં ન ઉતારી દઈએ ત્યાં સુધી ટાઢક ન વળે અંદર. એના માટે પણ લખું છું. બાકી અહીંયાંથી અને બીજેથી શીખું છું.
સારાંશ
સાહિત્યનો વિદ્યાર્થી. કંઈ પણ મનના આવેગો હોય કે ગુસ્સો હોય કે પછી કઈંક અદ્ભૂત અનુભવ થયો હોય ત્યારે લખું પછી હાશકારો થાય. ક્યારેક વિચારોની રમઝટ મગજમાં એવી બોલતી હોય કે એને પાનાં પર કે સોફ્ટકોપીમાં ન ઉતારી દઈએ ત્યાં સુધી ટાઢક ન વળે અંદર. એના માટે પણ લખું છું. બાકી અહીંયાંથી અને બીજેથી શીખું છું.
રાણો તો શું રાણાની પાઘ પણ નમી નથી... સમગ્ર હીંન્દુસ્તાનના ક્ષત્રિયો વતી મહારાણા પ્રતાપે રંગ રાખ્યો તો..માતૃભૂમિ માટે હોય કે અબળા નારી માટે હોય કે પછી ગાયો ના વહારે હોય ક્ષત્રિયો એ કયારેય પાછીપાની કરી નથી.પોતાના પ્રાણ ની પણ પરવા કર્યા વિના હમેશા શુરવિરતા દાખવી છે.. બલિદાન પણ દિધેલા છે.. એટલે જ આપણે આજે ગૌરવ થી કહી શકીએ છીએ કે રાણો મારો રાણાની રીતે...
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
રાણો તો શું રાણાની પાઘ પણ નમી નથી... સમગ્ર હીંન્દુસ્તાનના ક્ષત્રિયો વતી મહારાણા પ્રતાપે રંગ રાખ્યો તો..માતૃભૂમિ માટે હોય કે અબળા નારી માટે હોય કે પછી ગાયો ના વહારે હોય ક્ષત્રિયો એ કયારેય પાછીપાની કરી નથી.પોતાના પ્રાણ ની પણ પરવા કર્યા વિના હમેશા શુરવિરતા દાખવી છે.. બલિદાન પણ દિધેલા છે.. એટલે જ આપણે આજે ગૌરવ થી કહી શકીએ છીએ કે રાણો મારો રાણાની રીતે...
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય