તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
મન-મંદિર ક્રૃષ્ણ, તને કહેતા શું થાય છે ? પ્રેમ તો બધા ને થાય છે. રાધા...અલગ જ્યારે થાય છે. કૃષ્ણ, તને કહેતા શું થાય છે? રાસલીલા તો રચાય છે..... ...
મેં કેમેસ્ટ્રી સાથે ૧૯૭૮-૭૯ માં M.Sc.કરેલ છે... વરસો સુધી મારું લેખન માત્ર મારા પ્રિય પાત્રો ના સ્પેશિયલ દિવસોની શુભેચ્છા લખવા સુધી સિમિત રહેલું.... હવે સંજોગો એ...સમય અને અનુભૂતિ આપી.... પ્રતિલિપિ એ લખવા ના વિષયો તથા મંચ આપ્યો....તથા સૌથી મહત્વનું... વાંચકો એ સુંદર પ્રતિસાદ આપ્યો.....આને મીના પરમાર... મીની મીરાં થઇ ગઈ.... આભાર દીલથી આપ સૌનો...💖💖💖
મેં કેમેસ્ટ્રી સાથે ૧૯૭૮-૭૯ માં M.Sc.કરેલ છે... વરસો સુધી મારું લેખન માત્ર મારા પ્રિય પાત્રો ના સ્પેશિયલ દિવસોની શુભેચ્છા લખવા સુધી સિમિત રહેલું.... હવે સંજોગો એ...સમય અને અનુભૂતિ આપી.... પ્રતિલિપિ એ લખવા ના વિષયો તથા મંચ આપ્યો....તથા સૌથી મહત્વનું... વાંચકો એ સુંદર પ્રતિસાદ આપ્યો.....આને મીના પરમાર... મીની મીરાં થઇ ગઈ.... આભાર દીલથી આપ સૌનો...💖💖💖
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય