pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મિઠ્ઠુ

4.5
4470

સમયના વહેંણ સાથે દરેક વસ્તુ બદલાય છે સિવાય કે કેળવણી અને ઉછેર. આપણે સામાન્ય રીતે ઉછેર ને વન વે પ્રોસેસ માનીએ છીએ પણ શું ખરેખર એવું છે? માતા પિતા અને બાળકો પોતાના પેરેન્ટ પાત્રમાં એવા ઓત પ્રોત થઇ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
એંજલ ધોળકિઆ

એંજલ ધોળકીયા, મૂળ વતન કચ્છ અને કર્મભૂમિ અમદાવાદ અને વડોદરા રહી છે.  MBA (HR) પછી હાલ 3 વર્ષથી પ્રાઇવેટ સેક્ટરમાં કાર્યરત છે.  ફરવું, વાંચન અને નવા લોકોને મળવાનો બાળપણથી અતિશય શોખ. છેલ્લા બે વર્ષમાં એમની લખેલી માઇક્રોફિક્શન્સ અને ટૂંકી વાર્તાઓ અનેક ઈ પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છે. અમેરિકન પૃષ્ઠભૂમિમાં વિકસેલી એક લઘુનવલ "અધૂરી સાંજનો ઓથાર " એંજલ ધોળકિયા અને શ્રી હેમલ વૈષ્ણવની સહિયારી કલમે લખાયેલી છે. " વાચક તરીકે મને વાંચીને સંપૂર્ણ સંતોષ થાય એવીજ કૃતિઓ મારા વાચકો માટે લખવાનું પસંદ કરું છું." એ એમનું લખવા માટેનું એકમાત્ર વલણ રહે છે. એમના મતે ફફિક્શન રાઇટિંગ એ એક બહોળું ક્ષેત્ર છે જેમાં હજી એ નાના ડગલાં ભરે છે. અને આગળ દરેક પ્રકારને ખેડતા રહેવાની ઈચ્છા છે. વાર્તા અંગે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આવકાર્ય છે. ઇ મેઈલ : [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Bipinchandra
    30 જુન 2019
    પક્ષી અને પ્રાણીઓની માફક માણસજાત પોતાના બાળકોને તેમની રીતે વિકસવાની સ્વતંત્રતા આપી શકતી નથી , પરંતુ પોતાની રીતે ઉછેરવાની કોશિષ કરછે, અને આ લગાવ જ તેમના સ્વતંત્ર વિકાસમા આડખીલી થાય છે. મા-બાપએ બાળકોના "" મેન્ટોર "" બનવું જોઈએ નહીં કે "" માલિક ""
  • author
    Alka Kothari
    04 ઓગસ્ટ 2018
    Very nice story
  • author
    Kanak Shah
    24 જુન 2017
    મા-બાપનો ધ્યેય ફક્ત પોતાના બાળકને જીવનમા સેટ કરવાનો હોય છે. સ્વાર્થ ક્યારેય ન હોય.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Bipinchandra
    30 જુન 2019
    પક્ષી અને પ્રાણીઓની માફક માણસજાત પોતાના બાળકોને તેમની રીતે વિકસવાની સ્વતંત્રતા આપી શકતી નથી , પરંતુ પોતાની રીતે ઉછેરવાની કોશિષ કરછે, અને આ લગાવ જ તેમના સ્વતંત્ર વિકાસમા આડખીલી થાય છે. મા-બાપએ બાળકોના "" મેન્ટોર "" બનવું જોઈએ નહીં કે "" માલિક ""
  • author
    Alka Kothari
    04 ઓગસ્ટ 2018
    Very nice story
  • author
    Kanak Shah
    24 જુન 2017
    મા-બાપનો ધ્યેય ફક્ત પોતાના બાળકને જીવનમા સેટ કરવાનો હોય છે. સ્વાર્થ ક્યારેય ન હોય.