pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નાની નાની વાતો નો વૈભવ સીધો દિલના તોશાખાના થી મોતી ૩૨

5
71

આપણે દરેક જણે ઋણાનુબંધ શબ્દનો પ્રયોગ ક્યારેક ને ક્યારેક કર્યોજ હશે , છેલ્લે સાંભળ્યો તો હશેજ ! આ સબંધ એવો સબંધ છે જે દુન્યવી દૃષ્ટિ થી જોતાં નહીં સમજાય , મને લાગે છે કે પ્રભુની મરજી અને આશિષ વગર આવા ...

હમણાં વાંચો
લેખક વિશે
author
sanjeev upadhyay

લખવાનું ગમે , એમાં આનંદ પણ મળે ,તેમાં મિત્ર મીઠીયા ની વાતો એ કથા બીજ આપ્યું , પત્ની ચિકીએ સાથ આપ્યો અને પ્રતિલિપિ એ તક . આપના અભિપ્રાય ની અપેક્ષા . દર શનિવારે જેમા નવું મોતી પરોવાય છે તે "નાની નાની ઘટનાઓનો ખજાનો સીધો  એના દિલના તોશાખાના થી "... અંગે થોડા શબ્દો .. સામાન્ય રીતે આપણને કોઇ પૂછે કે કેમછો ? એટલે યંત્રવત કહીએ  હમમ.. મઝામાં .. પણ જો આપણે રોજિંદા જીવનમાં અનાયાસ ઘટતી નાની નાની વાતો ને જીવતાં શીખીએ , માણતા શીખીએ તો આપણને કોઇ મળે ત્યારે કેમછો ? પૂછવાના બદલે આપણને જોતાજ એના મોઢા પર પણ એક સ્મિત છવાય જશે અને એનાથી બોલાય જશે ઓહ બહુ ખૂશ લાગો છો !... અને આ ક્યારે શક્ય બનશે ? જ્યારે તમે તમારામા રહેલ બાળકને જીવંત રાખશો તો ! .... વિશ્વાસ નથી આવતો , મારી મિત્ર જેને આપણે મીઠીયા તરીકે  ઓળખશું ,એ નાની નાની ઘટનાઓને જીવે છે , અને એની આ નાની નાની ઘટનાઓનો ખજાનો સીધો  એના દિલના તોશાખાના થી આપને માટે દર શનિવારે ...

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Pravina Sakhiya
    12 नवम्बर 2022
    ઓહ...વાંચીને ખરેખર હૈયુ ભરાઈ ગયુ.. ખરેખર...જોયા કે જાણ્યા ન હોય એવી વ્યકિત એટલી પોતિકી લાગવા માંડે, એક એવી લાગણી બંધાઈ જાય જાણે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. ત્યારે ખરેખર વિચાર આવે કે આ કોઈ ઋણાનુંબંધ જ હશે તો જ આટલો લગાવ થઈ જાય. એકદમ સાચુ કહ્યું આપે કે આ વાંચીને જીવનમાં આવેલી આવી જ કોઈ યાદ આવી જ જાય. ને યાદ કરીને આંખનાં ખૂણા ભીના થયા વગર ન રહે. નસીબદાર છે જેને ઋણાનુંબંધનાં આવા સંબંધો જીવવા મળે છે... ખૂબ જ હ્રદય સ્પર્શી....👌👌👌✍️✍️✍️
  • author
    Shital malani "Schri"
    12 नवम्बर 2022
    હ્ર્દયથી લખાયેલું લખાણ. આવા અમુક સંબંધો જ જીવવાની પ્રેરણા આપી જાય છે. આવી એક હુંફ ગમે તેવી પરિસ્થિતિમાં જીવાડી જાય છે. એ વ્યક્તિ ત્યારે આપણી પાસે હાજર હોય કે ન હોય પણ એની સ્મૃતિ તો કાયમ મગજ અને હ્ર્દય પર રાજ કરતી હોય છે.
  • author
    Rasikbhai Raval
    12 नवम्बर 2022
    વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો જન્મો જનમ સાથે રહેતા હોય છે તે અંગેનું ખૂબ સુંદર ઉદાહરણ રજૂ કર્યું. ધાર્મિક પુસ્તકોમાં આવા સંબંધો વિશે ઘણું બધું લખવામાં આવેલ છે કેટલીક વ્યક્તિઓને જન્મો જનમના ગુરુ તે જ્યાં પણ જન્મે ત્યાં થી શોધીને તેની આગળની યાત્રા શરૂ કરાવે છે. જ્યારે ચોખ્ખું મન હોય ત્યારે જ આવા સંબંધો વિકસે છે. મીઠાની હૃદયની વિનાશ વિશ્વની દેવી શક્તિને આકર્ષે છે તેવું હું માનું છું. ખૂબ સુંદર રચના.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Pravina Sakhiya
    12 नवम्बर 2022
    ઓહ...વાંચીને ખરેખર હૈયુ ભરાઈ ગયુ.. ખરેખર...જોયા કે જાણ્યા ન હોય એવી વ્યકિત એટલી પોતિકી લાગવા માંડે, એક એવી લાગણી બંધાઈ જાય જાણે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. ત્યારે ખરેખર વિચાર આવે કે આ કોઈ ઋણાનુંબંધ જ હશે તો જ આટલો લગાવ થઈ જાય. એકદમ સાચુ કહ્યું આપે કે આ વાંચીને જીવનમાં આવેલી આવી જ કોઈ યાદ આવી જ જાય. ને યાદ કરીને આંખનાં ખૂણા ભીના થયા વગર ન રહે. નસીબદાર છે જેને ઋણાનુંબંધનાં આવા સંબંધો જીવવા મળે છે... ખૂબ જ હ્રદય સ્પર્શી....👌👌👌✍️✍️✍️
  • author
    Shital malani "Schri"
    12 नवम्बर 2022
    હ્ર્દયથી લખાયેલું લખાણ. આવા અમુક સંબંધો જ જીવવાની પ્રેરણા આપી જાય છે. આવી એક હુંફ ગમે તેવી પરિસ્થિતિમાં જીવાડી જાય છે. એ વ્યક્તિ ત્યારે આપણી પાસે હાજર હોય કે ન હોય પણ એની સ્મૃતિ તો કાયમ મગજ અને હ્ર્દય પર રાજ કરતી હોય છે.
  • author
    Rasikbhai Raval
    12 नवम्बर 2022
    વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો જન્મો જનમ સાથે રહેતા હોય છે તે અંગેનું ખૂબ સુંદર ઉદાહરણ રજૂ કર્યું. ધાર્મિક પુસ્તકોમાં આવા સંબંધો વિશે ઘણું બધું લખવામાં આવેલ છે કેટલીક વ્યક્તિઓને જન્મો જનમના ગુરુ તે જ્યાં પણ જન્મે ત્યાં થી શોધીને તેની આગળની યાત્રા શરૂ કરાવે છે. જ્યારે ચોખ્ખું મન હોય ત્યારે જ આવા સંબંધો વિકસે છે. મીઠાની હૃદયની વિનાશ વિશ્વની દેવી શક્તિને આકર્ષે છે તેવું હું માનું છું. ખૂબ સુંદર રચના.