એક જાણીતા કવિ મૃત્યુ પામ્યા.બે-ત્રણ દિવસ સમાચાર અને સોશિયલ મિડિયા પર એમની કવિતાઓ વિશે એમના વિશે ચર્ચા ચાલી નવો વિષય મળતા મિડિયા એમને ભૂલી ગયું ને પસ્તીના ૫૦૦₹વધુ મળ્યા એ નફામાં... ...
એક જાણીતા કવિ મૃત્યુ પામ્યા.બે-ત્રણ દિવસ સમાચાર અને સોશિયલ મિડિયા પર એમની કવિતાઓ વિશે એમના વિશે ચર્ચા ચાલી નવો વિષય મળતા મિડિયા એમને ભૂલી ગયું ને પસ્તીના ૫૦૦₹વધુ મળ્યા એ નફામાં... ...