pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નવલકથા ‘અમૃતા’ – મારી નજરે

4.5
146

‘અમૃતા’ – મારી નજરે : ( અવલોકન ) અગ્રણી સાહિત્યકાર રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’ ની સમીક્ષા કરવાનો અહીં કોઈ આશય નથી અને એમ કરવાનું મારું કોઈ ગજું પણ નથી. મેં જે નવલકથાઓ વાંચી છે તેમાં અમૃતા મને ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Hitesh Rathod

"પ્રેમ એ લાગણીઓની અઘાટ આપલે હેતુ બે પક્ષો વચ્ચેની એક અલિખિત બિનશરતી સમજૂતિ છે."

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Priti Trivedi
    29 ઓગસ્ટ 2020
    ખુબજ સરસ અવલોકન કર્યુ છે. મેં ઘણાં સમય પહેલા વાંચી છે. અવલોકન વાંચી ને ફરીથી વાંચવી જ પડશે. ખુબ ખુબ અભિનંદન
  • author
    Hetal Sadadiya
    12 ફેબ્રુઆરી 2020
    ખૂબ જ સરસ સમીક્ષા કરી આપે.. ઉત્તમ નોવેલ છે. દરેકે એક વાર તો વાંચવી જ જોઈએ એટલી ગહન લખી છે રઘુવીર ચૌધરીએ.
  • author
    ખૂબ સરસ અને દિલથી ખૂબ ખૂબ અભિનંદન
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Priti Trivedi
    29 ઓગસ્ટ 2020
    ખુબજ સરસ અવલોકન કર્યુ છે. મેં ઘણાં સમય પહેલા વાંચી છે. અવલોકન વાંચી ને ફરીથી વાંચવી જ પડશે. ખુબ ખુબ અભિનંદન
  • author
    Hetal Sadadiya
    12 ફેબ્રુઆરી 2020
    ખૂબ જ સરસ સમીક્ષા કરી આપે.. ઉત્તમ નોવેલ છે. દરેકે એક વાર તો વાંચવી જ જોઈએ એટલી ગહન લખી છે રઘુવીર ચૌધરીએ.
  • author
    ખૂબ સરસ અને દિલથી ખૂબ ખૂબ અભિનંદન