pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પીરીયડ કથા

4.8
1122

વાહ વાહ "પીરિયડ્સ" નામ નો શબ્દ સાંભળતા જ આંખ ના પલકારા બંધ કરી અને  કાન લાલ કરનારા તમામ ભાઈઓ બહેનો,, અને  જે મારી વાત સાંભળવા તત્પર બનેલા તેમને હું સ્પષ્ટ ભાષા માં મારી વાત જણાવીશ, દોસ્તો,,, ...

હમણાં વાંચો
લેખક વિશે
author
🅐︎🅡︎🅟︎🅐︎🅝︎

✓ગમતું મેળવવા દોટ લગાવવા કરતા જે મળ્યું છે એને ગમતું કરો ✓ભૂતકાળ ને યાદ નહિ કરવાનો , ભવિષ્ય ની ચિંતા ના કરવી વર્તમાન માં મસ્ત રહેવાનું... ✓તમારું દુઃખ બીજા પાસે વગોળવું નહિ.. કારણકે એ દુઃખ માટે બીજા એના અનુમાન થી વાત કરશે .એટલે તમે વધારે દુઃખી થશો... ✓અપેક્ષા ઓછી અને લાગણી વધારે રાખવી... ✓જ્યારે દુઃખી હોવ ત્યારે ગમતું સોંગ સાંભળવું અને વાગોળવું... ✓પ્રતિભાવ બધા પાસેથી લ્યો પણ ધાર્યું તો આપણા મન નુજ કરવાનું...

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Riddhi "સૈરંધ્રી"
    25 જુલાઈ 2019
    આપના વિચાર ખૂબ સારા છે....પરંતુ સ્ત્રીઓ ને પીરિયડ્સ દરમિયાન ક્યાંય ન અડવાની તથા ક્યાંય બહાર જવાની પ્રથા ઋષિમુનિઓએ એટલા માટે પાડી હતી કે એટલા દિવસ તેઓને આરામ મળે..કારણ કે ત્યારે એ સમયમાં આજ જેટલી સુવિધાઓ નહોતી, ઉપરાંત ત્યારે લોકો જંગલ માં વાસ કરતા તથા ખેતી કરતા એ કામ ખુબ પરિશ્રમ વાળું હોવાથી તેઓએ આ પ્રથા લાગુ પાડી...બીજું કારણ એ કે જંગલ માં જંગલી જાનવરો હોવાથી તે લોહીની સુગંધ પારખી શકે અને સ્ત્રીઓની જાન મુશ્કેલ માં ના મુકાય એટલે બહાર ન નીકળવાની પ્રથા હતી, મંદિરે એટલા માટે ન જવાય કે સૌથી શરૂઆતમાં માત્ર શિવ મન્દિર હતા...જ્યાં શિવ મન્દિર હોય ત્યાં પીપળાનો વાસ હોયજ.,ને પીપડામાં સાપનો વાસ હોય એ સાપ પણ લોહીની ગંધ પારખી શકે ન તે સ્ત્રીઓને નુકશાન ન કરે એટલા માટે મંદિર જવાની મનાઈ હતી..પરંતુ ઘરે પૂજાપાઠ કરવાની કોઈ મનાં ન હતી...., સમય જતાં ધૂતરાઓએ આ પ્રથા ને એટલું તો ખરાબ રૂપ આપ્યું કે મહિલાઓ ને ઘણું સહન કરવું પડ્યું.....હા હાલના સમય પ્રમાણે આ બધાની જરૂર નથી....તમે આ બાબતે નિશ્ચિતપણે સાચા છો...
  • author
    Bhumi Vavadiya
    28 જુન 2019
    ખરેખર સરસ વિચાર છે હુ પણ આ જ રીતે સમાજ મા પિરિયડના છોછ નો સામનો કરૂં છૂ જે લોકોને આ બાબતે છોછ છે તેઓને હું એક જ સવાલ પુછું છું કે શું તમે તમારા દીકરા માટે એવી વહુ પસંદ કરશો કે જે પિરિયડમાં ના થાતી હોય?
  • author
    Jyotikaba Chavda
    12 જુલાઈ 2019
    હા સાચી વાત છેં પહેલી શરૂઆત આપડા ઘર થી જ કરવાની જરૂર છે જો હરકોઈ એવું વિચારી લે કે દુનિયા ને જે કરવું હોય એ કરે પણ હું તો મારા માં બદલાવ લાવિશ તો એક દિવસ આખી દુનિયા બદલાઈ જશે..
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Riddhi "સૈરંધ્રી"
    25 જુલાઈ 2019
    આપના વિચાર ખૂબ સારા છે....પરંતુ સ્ત્રીઓ ને પીરિયડ્સ દરમિયાન ક્યાંય ન અડવાની તથા ક્યાંય બહાર જવાની પ્રથા ઋષિમુનિઓએ એટલા માટે પાડી હતી કે એટલા દિવસ તેઓને આરામ મળે..કારણ કે ત્યારે એ સમયમાં આજ જેટલી સુવિધાઓ નહોતી, ઉપરાંત ત્યારે લોકો જંગલ માં વાસ કરતા તથા ખેતી કરતા એ કામ ખુબ પરિશ્રમ વાળું હોવાથી તેઓએ આ પ્રથા લાગુ પાડી...બીજું કારણ એ કે જંગલ માં જંગલી જાનવરો હોવાથી તે લોહીની સુગંધ પારખી શકે અને સ્ત્રીઓની જાન મુશ્કેલ માં ના મુકાય એટલે બહાર ન નીકળવાની પ્રથા હતી, મંદિરે એટલા માટે ન જવાય કે સૌથી શરૂઆતમાં માત્ર શિવ મન્દિર હતા...જ્યાં શિવ મન્દિર હોય ત્યાં પીપળાનો વાસ હોયજ.,ને પીપડામાં સાપનો વાસ હોય એ સાપ પણ લોહીની ગંધ પારખી શકે ન તે સ્ત્રીઓને નુકશાન ન કરે એટલા માટે મંદિર જવાની મનાઈ હતી..પરંતુ ઘરે પૂજાપાઠ કરવાની કોઈ મનાં ન હતી...., સમય જતાં ધૂતરાઓએ આ પ્રથા ને એટલું તો ખરાબ રૂપ આપ્યું કે મહિલાઓ ને ઘણું સહન કરવું પડ્યું.....હા હાલના સમય પ્રમાણે આ બધાની જરૂર નથી....તમે આ બાબતે નિશ્ચિતપણે સાચા છો...
  • author
    Bhumi Vavadiya
    28 જુન 2019
    ખરેખર સરસ વિચાર છે હુ પણ આ જ રીતે સમાજ મા પિરિયડના છોછ નો સામનો કરૂં છૂ જે લોકોને આ બાબતે છોછ છે તેઓને હું એક જ સવાલ પુછું છું કે શું તમે તમારા દીકરા માટે એવી વહુ પસંદ કરશો કે જે પિરિયડમાં ના થાતી હોય?
  • author
    Jyotikaba Chavda
    12 જુલાઈ 2019
    હા સાચી વાત છેં પહેલી શરૂઆત આપડા ઘર થી જ કરવાની જરૂર છે જો હરકોઈ એવું વિચારી લે કે દુનિયા ને જે કરવું હોય એ કરે પણ હું તો મારા માં બદલાવ લાવિશ તો એક દિવસ આખી દુનિયા બદલાઈ જશે..