pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ફૂલનું મૂલ

4.6
3844

શિયાળાના દિવસો હતા. કડકડતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલાં. કુંજોમાં અને બગીચામાં ફૂલઝાડ બધાં શિશુહીન માબાપ જેવાં ઉદાસ ઊભાં હતાં. પણ પેલું સરોવર કોનું? એ સરોવરની વચ્ચોવચ્ચ એક કમળ ઊઘડેલું છે. એ તો સુદાસ ...

હમણાં વાંચો
લેખક વિશે

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Ahir Hamdev
    07 સપ્ટેમ્બર 2021
    વાહ..આયર ધન્ય સે બાપ તને અને તારા કુળ ને શાબાશ.. મને પણ ગર્વ સે કે મારા આયર કુળ ના ઇતિહાસ માં આવા વીર મર્દો શૂરવિરો ને આવા પ્રેમી ઓ ના ઇતિહાસ સે...જય મોરલીધર
  • author
    હૈયાના હેતનું મૂલ્ય અનેરૂ હોય છે તે જાણવા મળ્યું. ખૂબ સરસ વડિલ.
  • author
    Manish Shah
    07 ફેબ્રુઆરી 2018
    Dilni Bhakti dhan dolat karts kaii upar che
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Ahir Hamdev
    07 સપ્ટેમ્બર 2021
    વાહ..આયર ધન્ય સે બાપ તને અને તારા કુળ ને શાબાશ.. મને પણ ગર્વ સે કે મારા આયર કુળ ના ઇતિહાસ માં આવા વીર મર્દો શૂરવિરો ને આવા પ્રેમી ઓ ના ઇતિહાસ સે...જય મોરલીધર
  • author
    હૈયાના હેતનું મૂલ્ય અનેરૂ હોય છે તે જાણવા મળ્યું. ખૂબ સરસ વડિલ.
  • author
    Manish Shah
    07 ફેબ્રુઆરી 2018
    Dilni Bhakti dhan dolat karts kaii upar che