“સુંદર સવાર જ્યારે-જ્યારે જગાડે છે,
ત્યારે-ત્યારે રાતે આવેલા એ સપનાને,
શાકાર કરવાનો એક નવો મોકો આપે છે.”
એટલે આપણી એક-એક ક્ષણ અમૂલ્ય છે.
કેમકે, કોઈને નથી ખબર કાલે સવારે શું થવાનું છે.
જે છે તે આજે અને અત્યારે જ કરવાનું છે.
ચિંતા ક્યારેય કરવી નહીં. કેમકે, તેનાંથી
આપણી ઉપર આવી પડેલી આફત દુર નથી થતી.
જીવીલો ખુલ્લે આમ જીંદગી,
મરતા પહેલા મનમાં આવેલા એ,
સો સપનાને પુરા કરી બતાવો.
જે ફક્ત તમારા જ સપના છે.
‘ચા’ નો પ્રેમી,
સુખનો સબંધી,
મહાદેવનો પરમ ભક્ત.
અને દરેક ધર્મના ઈશ્વરનો આશીર્વાદ.
આપનો અને ફક્ત આપનો ✍️યુવરાજસિંહ.
[email protected]
https://www.instagram.com/yuvrajsinhjadav555/
https://www.facebook.com/profile.php?id=100069185992637
tweeter id : @yuvrajs63131385
https://yuvrajsinhjadav3648.blogspot.com/2021/04/blog-post.html
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય