pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પુસ્તકનું નામ: "વિચારોના વૃંદાવનમાં" લેખકનું નામ : ડૉ. ગુણવંત શાહ

4.7
505

‌ ડૉ. ગુણવંત શાહ શ્રી ઉમાશંકર જોશીને નિર્દેશીને કહે છે કે ,"એક કવિની સીમા તો ત્યાં જ હોય જ્યાં જીવનની સીમા હોય."આ જ વાતને જરા જુદી રીતે કહીએ તો જીવનની સીમા એ આપણે આપણા ફરતી બાંધી લીધેલી પૂર્વગ્રહોની ...

હમણાં વાંચો
લેખક વિશે
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    નિખિલ જાદવ
    22 ஆகஸ்ட் 2019
    sir, આપશ્રીએ લખેલો અભિપ્રાય એ પુસ્તક પ્રતિની ખરી અને solid છતાં પ્રવાહી કદરદાની સૂચવે છે. આનંદ થયો. આજકાલ અંતઃકરણ પૂર્વક બહુ ઓછા લોકો સાહિત્યને વાંચે, માણે કે અસ્વાદે છે. અને તમને હું એક પ્રતિસાદપ્રિય માણસ તરીકે પણ ઓળખું છું. ગુણવંત શાહ સાહેબની "ઝાંકળ ભીનાં પારિજાત" વાંચીને થયું હતું કે જાણે હ્રદય વીણા નો તાર પારિજાતની પાંખડીએ ટેરવું બનીને ઝંકૃત કર્યો છે .
  • author
    Nena Sarvaiya "ઋતુ"
    13 ஆகஸ்ட் 2019
    સુંદર રચના 2 વખત વાંચ્યા બાદ શબ્દો ને તેનામાં રહેલ હાર્દ સમજાયું...સાચી વાત કે જે પુસ્તક વિચારતા ના કરી મૂકે તેની કિંમત અભરાય પર રાખેલ વસ્તુ જેટલી જગ્યા રોકે તેના જેટલી પણ નથી... બીજી એક વાત કરી કે માણસ નામના પ્રાણી ને ખુલ્લી કોઈ પણ વસ્તુ સ્વીકાર નથી... એ પછી સનાતન સત્ય પણ કેમ ના હોય...
  • author
    Nilam Roy
    09 அக்டோபர் 2019
    ખૂબ સુંદર રીવ્યુ .... રીવ્યુ વાંચીને પુસ્તકની ડીઝાઇનનો અંદાજ આવી ગયો. પુસ્તકના શિર્ષક વિશે પણ આપે છણાવટ કરી. અભિનંદન
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    નિખિલ જાદવ
    22 ஆகஸ்ட் 2019
    sir, આપશ્રીએ લખેલો અભિપ્રાય એ પુસ્તક પ્રતિની ખરી અને solid છતાં પ્રવાહી કદરદાની સૂચવે છે. આનંદ થયો. આજકાલ અંતઃકરણ પૂર્વક બહુ ઓછા લોકો સાહિત્યને વાંચે, માણે કે અસ્વાદે છે. અને તમને હું એક પ્રતિસાદપ્રિય માણસ તરીકે પણ ઓળખું છું. ગુણવંત શાહ સાહેબની "ઝાંકળ ભીનાં પારિજાત" વાંચીને થયું હતું કે જાણે હ્રદય વીણા નો તાર પારિજાતની પાંખડીએ ટેરવું બનીને ઝંકૃત કર્યો છે .
  • author
    Nena Sarvaiya "ઋતુ"
    13 ஆகஸ்ட் 2019
    સુંદર રચના 2 વખત વાંચ્યા બાદ શબ્દો ને તેનામાં રહેલ હાર્દ સમજાયું...સાચી વાત કે જે પુસ્તક વિચારતા ના કરી મૂકે તેની કિંમત અભરાય પર રાખેલ વસ્તુ જેટલી જગ્યા રોકે તેના જેટલી પણ નથી... બીજી એક વાત કરી કે માણસ નામના પ્રાણી ને ખુલ્લી કોઈ પણ વસ્તુ સ્વીકાર નથી... એ પછી સનાતન સત્ય પણ કેમ ના હોય...
  • author
    Nilam Roy
    09 அக்டோபர் 2019
    ખૂબ સુંદર રીવ્યુ .... રીવ્યુ વાંચીને પુસ્તકની ડીઝાઇનનો અંદાજ આવી ગયો. પુસ્તકના શિર્ષક વિશે પણ આપે છણાવટ કરી. અભિનંદન