pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

રંગ છે રવાભાઈને

4.6
20850

ધરતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયાં તે સમયની આ વાત છે. સવંત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળીભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ...

હમણાં વાંચો
લેખક વિશે

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    શૈલા મુન્શા
    18 October 2018
    રવાભાઈ જેવા કેટલાય રજપુતોની વીરતા કદાચ ઈતિહાસના ચોપડે નહિ નોંધાય હશે પણ લોકકથામાં હમેશ જીવંત રહી છે. છે.લેખકની વર્ણન શક્તિ આખું દ્રશ્ય નજર સામે ભજવાતું હોય એવી સચોછે.
  • author
    Kishorsinh Zala
    03 January 2019
    રાડ પડે રજપૂત છૂપે નહિ. સૂર્ય છૂપે નહિ બાદલ છાયો . ખૂબ સરસ હ્રદયદ્રાસ્પર્શી વાર્તા. ...
  • author
    Ashvinkumar Sheth
    03 July 2018
    Aavi pavitra bhomkama aaje namakharam,deshdrohio pakya chhe ane aapnaj bhaio ane madad Kari rahya chhe a ketla dukh ni vaat chhe.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    શૈલા મુન્શા
    18 October 2018
    રવાભાઈ જેવા કેટલાય રજપુતોની વીરતા કદાચ ઈતિહાસના ચોપડે નહિ નોંધાય હશે પણ લોકકથામાં હમેશ જીવંત રહી છે. છે.લેખકની વર્ણન શક્તિ આખું દ્રશ્ય નજર સામે ભજવાતું હોય એવી સચોછે.
  • author
    Kishorsinh Zala
    03 January 2019
    રાડ પડે રજપૂત છૂપે નહિ. સૂર્ય છૂપે નહિ બાદલ છાયો . ખૂબ સરસ હ્રદયદ્રાસ્પર્શી વાર્તા. ...
  • author
    Ashvinkumar Sheth
    03 July 2018
    Aavi pavitra bhomkama aaje namakharam,deshdrohio pakya chhe ane aapnaj bhaio ane madad Kari rahya chhe a ketla dukh ni vaat chhe.