પ્રતિલિપિમાં 99 ટકા લોકોને સાહિત્યની ખબર જ નથી. અહીંયા માત્ર લીંગ જોઈ લોકો પોતાના અભિપ્રાય આપે છે. એક ઘેટાનું ટોળું છે અહીંયા એકની પાછળ બીજું જાય. એટલે મારાં લખાણમાં તમે પ્રતિસાદ આપો કે ન આપો મને કોઈ જ ફેર નથી પડતો.
જાગૃતિનો બુલંદ અવાજ મારી કલમમાં છે,
ક્યારેય લોકો પાસે ભીખ નથી માંગી કે મારું લખાણ વાંચો... પ્રોત્સાહન આપ...
જે પ્રજા ગુલામ માનસિકતા ધરાવે એની પાસે મને કોઈ જ અપેક્ષા નથી કે મને બિરદાવે
મો. 9265340851
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય