pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શાંતિ રાખો...

5
55

ખરી પડવાની ઉંમરે ખરીશું થોડી શાંતિ રાખો ! મર્યા પછી ખરેખર મળીશું થોડી શાંતિ રાખો ! મૃત્યુનો આનંદ માણવા કદાચ જાગવું પડશે, ગીત લખવાની છું ઉત્સવનું થોડી શાંતિ રાખો ! અણુ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Shital malani

હું શિતલ માલાણી 'શ્રી' Movie script writer 😎😎 Novelist💟💟

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Daksha Nagrecha
    04 ઓગસ્ટ 2024
    👌🏻👌🏻👌🏻👌🏻✍️🏼✍️🏼✍️🏼🤗🥰🫠👍☺️🙏🌷
  • author
    Pankaj Ashar
    04 ઓગસ્ટ 2024
    ખરી પડવાની ઉમરે ખરીશુ. મર્યા પછી પણ મળીશું. આપે ખુબ સરસ રીતે રજૂઆત કરી છે અભિનંદન. બહેન આપનાથી હુ નારાજ છું. મારી તબિયત લથડી પડી હતી આખી પ્રતિલિપિએ સમાચાર પુછ્યા કેટલાક તો ઘરે પણ આવ્યા પણ જાણે કે આપને તો ખબરેનથી. ખાલી કેમ છો પુછવાથી ય ઘણી રાહત થાય છે. તબિયત વિશે આખો એહવાલ લખ્યો છે સમય મળ્યે જરુર વાંચજો કેટલીક બાબત શીખવા જેવી છે. જ્ય શ્રી કૃષ્ણ રત્નાકર સાગરની લહેર છે. મહાદેવજીનો ભંડાર ભરપુર છે. 🙏🙏🙏
  • author
    Suresh Parmar
    04 ઓગસ્ટ 2024
    આહાહા અફલાતુન અફલાતુન અફલાતુન ગઝલ. અંધકાર ને પણ આંધળો કરીશ થોડી શાંતિ રાખો, મર્યા પછી જરૂર મળીશ. લાજવાબ લેખની. આત્મ વિશ્વાસ થી છલોછલ ગઝલ.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Daksha Nagrecha
    04 ઓગસ્ટ 2024
    👌🏻👌🏻👌🏻👌🏻✍️🏼✍️🏼✍️🏼🤗🥰🫠👍☺️🙏🌷
  • author
    Pankaj Ashar
    04 ઓગસ્ટ 2024
    ખરી પડવાની ઉમરે ખરીશુ. મર્યા પછી પણ મળીશું. આપે ખુબ સરસ રીતે રજૂઆત કરી છે અભિનંદન. બહેન આપનાથી હુ નારાજ છું. મારી તબિયત લથડી પડી હતી આખી પ્રતિલિપિએ સમાચાર પુછ્યા કેટલાક તો ઘરે પણ આવ્યા પણ જાણે કે આપને તો ખબરેનથી. ખાલી કેમ છો પુછવાથી ય ઘણી રાહત થાય છે. તબિયત વિશે આખો એહવાલ લખ્યો છે સમય મળ્યે જરુર વાંચજો કેટલીક બાબત શીખવા જેવી છે. જ્ય શ્રી કૃષ્ણ રત્નાકર સાગરની લહેર છે. મહાદેવજીનો ભંડાર ભરપુર છે. 🙏🙏🙏
  • author
    Suresh Parmar
    04 ઓગસ્ટ 2024
    આહાહા અફલાતુન અફલાતુન અફલાતુન ગઝલ. અંધકાર ને પણ આંધળો કરીશ થોડી શાંતિ રાખો, મર્યા પછી જરૂર મળીશ. લાજવાબ લેખની. આત્મ વિશ્વાસ થી છલોછલ ગઝલ.