રાજલબાનો મગજ સવારથી તપેલો હતો. પાડોશી મૂકતામાને ત્યાં હમણા ચહેલપહેલ બહુ જ રહેતી, એમની વહુએ બે બાબાને જન્મ આપ્યો હતો, એમાં તો મૂકતામા ફૂલાઈ ને ફાળકો થઈ ગયા હતા. હજી દસ મહીના પહેલા જ દિકરો ...
Dikro hoy ke dikri .....anama kyarey bhedbhav na karvo joiye....atyare dikra karta pan dikri o j maa- baap nu dhayan rakhe che.. Hu am pan Nathi keti ke badha dikra o kharab hoy pan e Maa baap e આપેલા sanskar par depend kare Che....balak જેવું જોવે એવું કરે છે..... જો માં બાપ જ sanskari ના હોય તો pachi dikra dikri પાસે સારા વર્તન ની અપેક્ષા ન રખાય.... અને દીકરો હોય કે દીકરી બંને ભગવાન ના આશીર્વાદ રૂપ છે....તેની અવગણના ના કરાય? અને જે લોકો ગર્ભ માં જ પરીક્ષણ કરાવીને દિકરી નો જીવ લય લે છે.... એને ભગવાન ક્યારેય માફ નથી કરતા..ક્યાંય એવું સાંભળ્યું છે કે ગર્ભ માં છોકરો હોય તો એનો જીવ લેવામાં આવ્યો હોય નહિ ને?આ પરીક્ષણ ખાલી ગર્ભ માં રહેલી દિકરી માટે જ કરવામાં આવે છે , દિકરો હોય તો રાખવાનો અને દિકરી હોય તો એનો નિકાલ કરી દેવાનો?આ બહુ મોટું પાપ છે,જે બાળક દુનિયામાં નથી આવ્યું ,જેને પોતાની આંખો નથી ખોલી , એને મોત ને ઘાટ ઉતારી દેવાનું... સમાજ માં રહેલા અમુક લોકો ની માનસિકતા ક્યારેય બદલાણી નથી, અને બદલાશે પણ નહિ.... પહેલા ના જમાના માં બાળકી ને દૂધ પીતી કરાવવાનો રિવાજ હતો, જે દૂર કરવામાં આવ્યો અને હવે ટેકનોોજીના માધ્યમ થી એને ગર્ભ માં જ મારી નાખવામાં આવે છે.... સાચું કેવાય છે કે સ્ત્રી જ સ્ત્રી ની સૌથી મોટી દુશ્મન હોય છે... એ પણ એક સ્ત્રી જ એને પણ સ્ત્રી એ જ જનમ આપ્યો છે,જો એની મમ્મી એ એવું વિચાર્યું હોત તો કે દિકરી છે તો મારે તેને જનમ નથી દેવો,તો એનું પણ દુનિયામાં અસ્તિત્વ ના જ હોત.... એટલે દિકરો જોઈએ છે દિકરો જોઈએ છે,એવું રટણ ના કરવું જોઈએ.......
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સાચે આ દીકરા દીકરી ના અસમાનતા ની દીવાલ તો આપણા દેશ માં જ જોવા મળે છે.. અને એટલી બધી હદ સુધી કે દીકરી ને ગર્ભ માં જ મારી નાંખે છે એટલી બધી હદ સુધી..
આતો ખરેખર ભગવાન એવા લોકો ને શ્રાપ જ આપે છે એવા લોકો એક ને મારે તો પાછળ ને પાછળ લાઈન જ લાગે છે દીકરીઓ ની ક્યાં સુધી મારશે, ભગવાન પણ એ જ જોવા માંગે છે..
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
Dikro hoy ke dikri .....anama kyarey bhedbhav na karvo joiye....atyare dikra karta pan dikri o j maa- baap nu dhayan rakhe che.. Hu am pan Nathi keti ke badha dikra o kharab hoy pan e Maa baap e આપેલા sanskar par depend kare Che....balak જેવું જોવે એવું કરે છે..... જો માં બાપ જ sanskari ના હોય તો pachi dikra dikri પાસે સારા વર્તન ની અપેક્ષા ન રખાય.... અને દીકરો હોય કે દીકરી બંને ભગવાન ના આશીર્વાદ રૂપ છે....તેની અવગણના ના કરાય? અને જે લોકો ગર્ભ માં જ પરીક્ષણ કરાવીને દિકરી નો જીવ લય લે છે.... એને ભગવાન ક્યારેય માફ નથી કરતા..ક્યાંય એવું સાંભળ્યું છે કે ગર્ભ માં છોકરો હોય તો એનો જીવ લેવામાં આવ્યો હોય નહિ ને?આ પરીક્ષણ ખાલી ગર્ભ માં રહેલી દિકરી માટે જ કરવામાં આવે છે , દિકરો હોય તો રાખવાનો અને દિકરી હોય તો એનો નિકાલ કરી દેવાનો?આ બહુ મોટું પાપ છે,જે બાળક દુનિયામાં નથી આવ્યું ,જેને પોતાની આંખો નથી ખોલી , એને મોત ને ઘાટ ઉતારી દેવાનું... સમાજ માં રહેલા અમુક લોકો ની માનસિકતા ક્યારેય બદલાણી નથી, અને બદલાશે પણ નહિ.... પહેલા ના જમાના માં બાળકી ને દૂધ પીતી કરાવવાનો રિવાજ હતો, જે દૂર કરવામાં આવ્યો અને હવે ટેકનોોજીના માધ્યમ થી એને ગર્ભ માં જ મારી નાખવામાં આવે છે.... સાચું કેવાય છે કે સ્ત્રી જ સ્ત્રી ની સૌથી મોટી દુશ્મન હોય છે... એ પણ એક સ્ત્રી જ એને પણ સ્ત્રી એ જ જનમ આપ્યો છે,જો એની મમ્મી એ એવું વિચાર્યું હોત તો કે દિકરી છે તો મારે તેને જનમ નથી દેવો,તો એનું પણ દુનિયામાં અસ્તિત્વ ના જ હોત.... એટલે દિકરો જોઈએ છે દિકરો જોઈએ છે,એવું રટણ ના કરવું જોઈએ.......
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સાચે આ દીકરા દીકરી ના અસમાનતા ની દીવાલ તો આપણા દેશ માં જ જોવા મળે છે.. અને એટલી બધી હદ સુધી કે દીકરી ને ગર્ભ માં જ મારી નાંખે છે એટલી બધી હદ સુધી..
આતો ખરેખર ભગવાન એવા લોકો ને શ્રાપ જ આપે છે એવા લોકો એક ને મારે તો પાછળ ને પાછળ લાઈન જ લાગે છે દીકરીઓ ની ક્યાં સુધી મારશે, ભગવાન પણ એ જ જોવા માંગે છે..
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય