pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શ્રી કૃષ્ણ વંશ વિશે જાણો

3.6
371

યાદવ રાજપૂત પરિચય યાદવ એક વંશ છે યાદવ કોઈ જાતિ નથી ભગવાન કૃષ્ણ રાજા યદુ ની 39 પેઢી મા થયા જેમનું પાલન પોષણ ગોપરાજ  નંદ બાબા ના ત્યાં થયું હતું જે વાસુદેવ ના પરમ મિત્ર હતા  શ્રી કૃષ્ણ ગોપો ની સાથે ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Jadeja Divyrajsinh
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    YBS 007
    15 એપ્રિલ 2024
    વાસુદેવ ને નંદબાબાના દાદા દેવમીંઢ જેના વંશજો વ્રિષણી યાદવ કહેવાય છે. વ્રિષણી યાદવ ને બે રાણી હતી (1) કૈસ્રીય અને (2) वैश्य કૈસ્રીય રાણી યે ‘સૂર’ ને જન્મ આપ્યો . ‘સૂર’ – વાસુદેવના પિતા હતા જયારે ‘ વૈશ્ય ‘ રાણીને પરજાન્ય નામનો પુત્ર થયો . પરજાન્ય ને પાંચ પુત્ર થયાં જેમના નામ છે (1)ઉપનંદ (2) નંદ (3) અભિનંદ (4) સનંદ અને (5) નંદન. આહિર એ વ્રિષણી યાદવ છે આહિરો ભગવાન શ્રી ક્રૃષ્ણ ની સાથે ગુજરાતમાં આવેલા છે. ચુડાસમા, જાડેજા, જેવી રાજપુત કોમ ના મુળ આહિર છે. ગુજરાતમાં જે ભરવાડ છે તે નંદ બાબા ના વંશજો કહેવાય છે. આહિર અને ભરવાડ ના વંશજો બિહાર તથા ઉત્તરપ્રદેશ મા ઘોષી કે ઘોષ તરીકે ઓળખાય છે આહિર અને ભરવાડ સમયનો શિકાર બનતા જુદી પડેલી કોમ છે. બંન્ને કોમ ના સ્વભાવ, ગુણ’ એક સરખા જોવા મળે છે. શ્રીક્રૃષ્ણ ભગવાન નો ઉછેર ગોકુળ મા નંદબાવા ના નેહડા મા થયો છે. દેવકી એ નંદબાબા ની પિતરાઇ બહેન છે. આથી શ્રી ક્રૃષ્ણ નંદ નો ભાણેજ થાય. આમ શ્રી ક્રૃષ્ણ ને ભરવાડ નો ભાણેજ કહેવામાં આવે છે. ઇતિહાસ આ પ્રમાણે છે. (નંદ યશોદાના) ગોકુળ મથુરા ના નેહડા માં ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોવાળીયા સાથે ગાયો ચારી, ગોપીઓ સાથે રાસ રમી, જે આહિર ગોવાળીયાઓ સાથે રહી લીલા ઓ કરી.! તે ગોકુળ ના આહિર એજ ભરવાડ એ જ ગોકુળ ના ગોવાળ તેમજ ગોવાળો ને સાથે લઈ પોતે પણ ગોવાળીયા બન્યા જે નંદરાજા નો વંશ એજ ભરવાડ ભગવાન શ્રી ક્રૃષ્ણ યદુવંશી ક્ષત્રિય યાદવ કુળ નાં છે. જરાસંઘ ના ત્રાસ થી ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોકુળ મુકી ગોવાળો સાથે દ્વારકા આવ્યા. ગોકુળ થી દ્વારકા આવતા ગુજરાત માં બનાસકાંઠા ના કાંકરેજ તાલુકાના તેપારી મથક શગ જે પ્રમખ ભરવાડ સમાજની ગઝગાદી
  • author
    K
    02 જુન 2020
    : "શ્રીકૃષ્ણના મોતનું રહસ્ય..", read it on Pratilipi : https://gujarati.pratilipi.com/story/yfmheeojvhyb?utm_source=android&utm_campaign=content_share
  • author
    RAA BAPU
    11 જાન્યુઆરી 2024
    જય શ્રી કૃષ્ણ દાદા
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    YBS 007
    15 એપ્રિલ 2024
    વાસુદેવ ને નંદબાબાના દાદા દેવમીંઢ જેના વંશજો વ્રિષણી યાદવ કહેવાય છે. વ્રિષણી યાદવ ને બે રાણી હતી (1) કૈસ્રીય અને (2) वैश्य કૈસ્રીય રાણી યે ‘સૂર’ ને જન્મ આપ્યો . ‘સૂર’ – વાસુદેવના પિતા હતા જયારે ‘ વૈશ્ય ‘ રાણીને પરજાન્ય નામનો પુત્ર થયો . પરજાન્ય ને પાંચ પુત્ર થયાં જેમના નામ છે (1)ઉપનંદ (2) નંદ (3) અભિનંદ (4) સનંદ અને (5) નંદન. આહિર એ વ્રિષણી યાદવ છે આહિરો ભગવાન શ્રી ક્રૃષ્ણ ની સાથે ગુજરાતમાં આવેલા છે. ચુડાસમા, જાડેજા, જેવી રાજપુત કોમ ના મુળ આહિર છે. ગુજરાતમાં જે ભરવાડ છે તે નંદ બાબા ના વંશજો કહેવાય છે. આહિર અને ભરવાડ ના વંશજો બિહાર તથા ઉત્તરપ્રદેશ મા ઘોષી કે ઘોષ તરીકે ઓળખાય છે આહિર અને ભરવાડ સમયનો શિકાર બનતા જુદી પડેલી કોમ છે. બંન્ને કોમ ના સ્વભાવ, ગુણ’ એક સરખા જોવા મળે છે. શ્રીક્રૃષ્ણ ભગવાન નો ઉછેર ગોકુળ મા નંદબાવા ના નેહડા મા થયો છે. દેવકી એ નંદબાબા ની પિતરાઇ બહેન છે. આથી શ્રી ક્રૃષ્ણ નંદ નો ભાણેજ થાય. આમ શ્રી ક્રૃષ્ણ ને ભરવાડ નો ભાણેજ કહેવામાં આવે છે. ઇતિહાસ આ પ્રમાણે છે. (નંદ યશોદાના) ગોકુળ મથુરા ના નેહડા માં ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોવાળીયા સાથે ગાયો ચારી, ગોપીઓ સાથે રાસ રમી, જે આહિર ગોવાળીયાઓ સાથે રહી લીલા ઓ કરી.! તે ગોકુળ ના આહિર એજ ભરવાડ એ જ ગોકુળ ના ગોવાળ તેમજ ગોવાળો ને સાથે લઈ પોતે પણ ગોવાળીયા બન્યા જે નંદરાજા નો વંશ એજ ભરવાડ ભગવાન શ્રી ક્રૃષ્ણ યદુવંશી ક્ષત્રિય યાદવ કુળ નાં છે. જરાસંઘ ના ત્રાસ થી ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોકુળ મુકી ગોવાળો સાથે દ્વારકા આવ્યા. ગોકુળ થી દ્વારકા આવતા ગુજરાત માં બનાસકાંઠા ના કાંકરેજ તાલુકાના તેપારી મથક શગ જે પ્રમખ ભરવાડ સમાજની ગઝગાદી
  • author
    K
    02 જુન 2020
    : "શ્રીકૃષ્ણના મોતનું રહસ્ય..", read it on Pratilipi : https://gujarati.pratilipi.com/story/yfmheeojvhyb?utm_source=android&utm_campaign=content_share
  • author
    RAA BAPU
    11 જાન્યુઆરી 2024
    જય શ્રી કૃષ્ણ દાદા