યાદવ રાજપૂત પરિચય યાદવ એક વંશ છે યાદવ કોઈ જાતિ નથી ભગવાન કૃષ્ણ રાજા યદુ ની 39 પેઢી મા થયા જેમનું પાલન પોષણ ગોપરાજ નંદ બાબા ના ત્યાં થયું હતું જે વાસુદેવ ના પરમ મિત્ર હતા શ્રી કૃષ્ણ ગોપો ની સાથે ...
વાસુદેવ ને નંદબાબાના દાદા દેવમીંઢ જેના વંશજો વ્રિષણી યાદવ કહેવાય છે. વ્રિષણી યાદવ ને બે રાણી હતી
(1) કૈસ્રીય અને
(2) वैश्य
કૈસ્રીય રાણી યે ‘સૂર’ ને જન્મ આપ્યો . ‘સૂર’ – વાસુદેવના પિતા હતા જયારે ‘ વૈશ્ય ‘ રાણીને પરજાન્ય નામનો પુત્ર થયો .
પરજાન્ય ને પાંચ પુત્ર થયાં જેમના નામ છે
(1)ઉપનંદ
(2) નંદ
(3) અભિનંદ
(4) સનંદ અને
(5) નંદન.
આહિર એ વ્રિષણી યાદવ છે આહિરો ભગવાન શ્રી ક્રૃષ્ણ ની સાથે ગુજરાતમાં આવેલા છે. ચુડાસમા, જાડેજા, જેવી રાજપુત કોમ ના મુળ આહિર છે. ગુજરાતમાં જે ભરવાડ છે તે નંદ બાબા ના વંશજો કહેવાય છે. આહિર અને ભરવાડ ના વંશજો બિહાર તથા ઉત્તરપ્રદેશ મા ઘોષી કે ઘોષ તરીકે ઓળખાય છે આહિર અને ભરવાડ સમયનો શિકાર બનતા જુદી પડેલી કોમ છે. બંન્ને કોમ ના સ્વભાવ, ગુણ’ એક સરખા જોવા મળે છે. શ્રીક્રૃષ્ણ ભગવાન નો ઉછેર ગોકુળ મા નંદબાવા ના નેહડા મા થયો છે. દેવકી એ નંદબાબા ની પિતરાઇ બહેન છે. આથી શ્રી ક્રૃષ્ણ નંદ નો ભાણેજ થાય. આમ શ્રી ક્રૃષ્ણ ને ભરવાડ નો ભાણેજ કહેવામાં આવે છે. ઇતિહાસ આ પ્રમાણે છે.
(નંદ યશોદાના)
ગોકુળ મથુરા ના નેહડા માં ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોવાળીયા સાથે ગાયો ચારી, ગોપીઓ સાથે રાસ રમી, જે આહિર ગોવાળીયાઓ સાથે રહી લીલા ઓ કરી.! તે ગોકુળ ના આહિર એજ ભરવાડ એ જ ગોકુળ ના ગોવાળ તેમજ ગોવાળો ને સાથે લઈ પોતે પણ ગોવાળીયા બન્યા જે નંદરાજા નો વંશ એજ ભરવાડ ભગવાન શ્રી ક્રૃષ્ણ યદુવંશી ક્ષત્રિય યાદવ કુળ નાં છે. જરાસંઘ ના ત્રાસ થી ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોકુળ મુકી ગોવાળો સાથે દ્વારકા આવ્યા. ગોકુળ થી દ્વારકા આવતા ગુજરાત માં બનાસકાંઠા ના કાંકરેજ તાલુકાના તેપારી મથક શગ જે પ્રમખ ભરવાડ સમાજની ગઝગાદી
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
વાસુદેવ ને નંદબાબાના દાદા દેવમીંઢ જેના વંશજો વ્રિષણી યાદવ કહેવાય છે. વ્રિષણી યાદવ ને બે રાણી હતી
(1) કૈસ્રીય અને
(2) वैश्य
કૈસ્રીય રાણી યે ‘સૂર’ ને જન્મ આપ્યો . ‘સૂર’ – વાસુદેવના પિતા હતા જયારે ‘ વૈશ્ય ‘ રાણીને પરજાન્ય નામનો પુત્ર થયો .
પરજાન્ય ને પાંચ પુત્ર થયાં જેમના નામ છે
(1)ઉપનંદ
(2) નંદ
(3) અભિનંદ
(4) સનંદ અને
(5) નંદન.
આહિર એ વ્રિષણી યાદવ છે આહિરો ભગવાન શ્રી ક્રૃષ્ણ ની સાથે ગુજરાતમાં આવેલા છે. ચુડાસમા, જાડેજા, જેવી રાજપુત કોમ ના મુળ આહિર છે. ગુજરાતમાં જે ભરવાડ છે તે નંદ બાબા ના વંશજો કહેવાય છે. આહિર અને ભરવાડ ના વંશજો બિહાર તથા ઉત્તરપ્રદેશ મા ઘોષી કે ઘોષ તરીકે ઓળખાય છે આહિર અને ભરવાડ સમયનો શિકાર બનતા જુદી પડેલી કોમ છે. બંન્ને કોમ ના સ્વભાવ, ગુણ’ એક સરખા જોવા મળે છે. શ્રીક્રૃષ્ણ ભગવાન નો ઉછેર ગોકુળ મા નંદબાવા ના નેહડા મા થયો છે. દેવકી એ નંદબાબા ની પિતરાઇ બહેન છે. આથી શ્રી ક્રૃષ્ણ નંદ નો ભાણેજ થાય. આમ શ્રી ક્રૃષ્ણ ને ભરવાડ નો ભાણેજ કહેવામાં આવે છે. ઇતિહાસ આ પ્રમાણે છે.
(નંદ યશોદાના)
ગોકુળ મથુરા ના નેહડા માં ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોવાળીયા સાથે ગાયો ચારી, ગોપીઓ સાથે રાસ રમી, જે આહિર ગોવાળીયાઓ સાથે રહી લીલા ઓ કરી.! તે ગોકુળ ના આહિર એજ ભરવાડ એ જ ગોકુળ ના ગોવાળ તેમજ ગોવાળો ને સાથે લઈ પોતે પણ ગોવાળીયા બન્યા જે નંદરાજા નો વંશ એજ ભરવાડ ભગવાન શ્રી ક્રૃષ્ણ યદુવંશી ક્ષત્રિય યાદવ કુળ નાં છે. જરાસંઘ ના ત્રાસ થી ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોકુળ મુકી ગોવાળો સાથે દ્વારકા આવ્યા. ગોકુળ થી દ્વારકા આવતા ગુજરાત માં બનાસકાંઠા ના કાંકરેજ તાલુકાના તેપારી મથક શગ જે પ્રમખ ભરવાડ સમાજની ગઝગાદી
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય