pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સ્વામી મળ્યા !

4.4
4029

ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા, એનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું. પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે, પતિની ચિતામાં બળી મરવાને એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલી, સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્નદિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં. ભેળાં મળેલાં સગાંવહાલાં આનંદની ચીસો પાડે છે, સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતા દેતા ચિતાની તૈયારી કરી રહ્યા છે એ સતી સ્ત્રીએ ...

હમણાં વાંચો
લેખક વિશે

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Milan gondaliya milan
    17 अक्टूबर 2021
    ખૂબ સરસ
  • author
    पूर्वी
    27 जून 2018
    સુંદર
  • author
    Rushiraj Jadeja
    09 दिसम्बर 2020
    ઝવેરચંદ ની વાર્તાનું કઈ કેવાનુજ ન હોય શબ્દ જ નહોય તો શું કેવું
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Milan gondaliya milan
    17 अक्टूबर 2021
    ખૂબ સરસ
  • author
    पूर्वी
    27 जून 2018
    સુંદર
  • author
    Rushiraj Jadeja
    09 दिसम्बर 2020
    ઝવેરચંદ ની વાર્તાનું કઈ કેવાનુજ ન હોય શબ્દ જ નહોય તો શું કેવું