pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ

4.8
34

ઝાલાવાડ ( પંચાળ) નું પ્રસિદ્ધ યાત્રાધામ એટલે તરણેતર જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવ નું પ્રાચીન દેવાલય આવેલું છે... તરણેતર નો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. તરણેતર થાન ચોવીસી માં આવે અને ઈ લખતર સ્ટેટ માં...

હમણાં વાંચો
લેખક વિશે
author
Gopal Barot

લોકસાહિત્યકાર તરીકે 40 વરસથી કાર્યરત છું ગુજરાત સરકાર નો 2011/12 નો "ગૌરવ પુરસ્કાર " એવોર્ડ થી સન્માનિત થયેલો છું ડાયરામાં દૂરદર્શન ઈટીવી વીટીવી જીટીપીએલ વિગેરે ગુજરાતી ચેનલો માં મારા કાર્યક્રમો રજુ થતાં રહેછે 20 જેટલાં વિદેશ પ્રવાશો કર્યા છે લગભગ ભારત ના દરેક રાજ્યના મુખ્ય શહેરમાં પ્રોગ્રામો કર્યા છે સંતમહિમા, દશનામ દિવાકર,લાખેણી લોકકથાઓ,બાબુભાઇ રાણપુરા નું જીવન ચરિત્ર,ઝાલાવાડ ના અભિલેખો,બાબલ શતક આ મારા પ્રગટ થઇ ચુકેલા પુસ્તકો છે "વાગ્યા પ્રિત્યુ ના ઢોલ " મારી લખેલી ગુજરાતી ફીલ્મ છે ગુજરાતી શ્રેણી "કોટે મોર ટહૂકયા " ની સ્ક્રીપ્ટ લખેલી છે કવિતા દુહા છંદ ભજનો ચરજો ગીતો કાવ્યો ગઝલો વિગેરે પણ રચ્યા છે જે થોડાં સમયમાં પુસ્તક રૂપે પ્રગટ થશે. મારા પ્રકાશિત પુસ્તકો (૧) સંત મહીમા (૨) લાખેણી લોક કથાઓ (૩) ઝાલાવાડ નાં અભિલેખો (૪) અલખ નો આરાધી બાબુ રાણપુરા (૫) દશનામ દિવાકર મેળવવા માટે કોલ કરવો. 9825444648

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jayaben Kumbhar
    03 ജൂണ്‍ 2024
    nice information sir ji
  • author
    Patel vipul
    03 ജൂണ്‍ 2024
    nice
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jayaben Kumbhar
    03 ജൂണ്‍ 2024
    nice information sir ji
  • author
    Patel vipul
    03 ജൂണ്‍ 2024
    nice