વાંચક મિત્રો
લેખિકા
ઉવૅશી જોષી. , 'ઉર'
ના નમસ્તે 🙏.
એક લેખક ને વધુ સારા વાચકો સારા લેખન તરફ લઈ જઈ વધુ લખવા ની પ્રેરણા આપે છે. મારી વાર્તા ઓ વાંચતા આપ સૌ ને
મારી વાર્તા ઓ ચેરી મેરી , નદી જીવે છે, ગુલાબી ફરાક, પછી નવી વાર્તા
મોરપંખ આપ ની સમક્ષ રજૂ કરતાં ધન્યતા અનુભવી રહી છું.
મોરપંખ વાર્તા કૃષ્ણ રાધે ની વાત લઈ આવી છું રાધા કૃષ્ણ પર ગણું લખાયું ને શ્રી શ્રી વંચાયું છે એજ વાત ને એક અલગ રીતે થયેલ રજુઆત છે
અર્જુન ના કારણે ગીતા રચાઇ શ્રીકૃષ્ણ મુખેથી,
તો અર્જુન નો શ્રી કૃષ્ણ ને પ્રશ્ર શું વિસારેલ રાધાજી યાદ આવી ગયા?
ત્યારે શ્રીકૃષ્ણ ના શ્રીમુખે થી નિકળતા ભાવ સખીપ્રેમ ને રાધાની ઓળખ ને શબ્દો માં વયકત કરવા અશક્ય છે છતાં એમની જ પ્રેરણા થી શબ્દોમાં ઉતારવા ની કોશિશ છે આ વાર્તા મોરપંખ કૃષ્ણરાધા ની વાત રજૂ કરતી મારી કાલ્પનિક વાર્તા છે
મેં આશિષે લખતા પહેલાં નિયમિત ધરાવતા ધ્યાન માં પ્રથના કરી શ્રીકૃષ્ણ ના શ્રીમુખે થી રાધા વિષે લખવું છે મને માટૅ દર્શન આપો કલમ તમારે હાથ હશે હૂં માધ્યમ હોઈશ મને માધ્યમ બનવા નો મોકો આપો હે શ્રી કૃષ્ણ ને મને મળતી કલ્પના ધ્વારા શ્રીકૃષ્ણ ના જીવન ની અદ્ભૂત વાત સાથે એમના જુદા જુદા નામો નું સ્મરણ કરાવે એકરીતે રજૂ કરતાં આ મોરપંખ વાર્તા ની રજૂઆત કરી છે. જેના કેટલાક પ્રસંગ કાલ્પનિક છે
આશા છે વાચકોને ને મારી વાત વાર્તા પસંદ આવશે.
એજ આપ સૌ નો 🙏 આભાર
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય