pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તૂટેલા દિલ શાયરી

5
8

તૂટેલા દિલ કોઈ નો સંભાળે તો બિંદાસ આવજો પાગલ અમારે દર્દ ની હોલસેલ ની દુકાન છે ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Jadeja Rajendrasinh khakhdabela

ખોટી વાહવાહી ગમતી નથી સારા માણસો સાથે સારા બનીને રહો ખરાબ માણસો ના બાપ બનો,દરેક વ્યક્તિ પોતાની આદતી મજબૂર હોઈ છે,એ ક્યારેય ન સુધરે ,એની સુધરવાની રાહ જોવી ખોટો ટાઈમ બગાડવા ની વાત છે ,કારણ કે સાપ ને વીંછી માં અમૃત ની કલ્પના મૂર્ખ માણસ જ કરી શકે,આવા લોકો થી જેટલી જલ્દી છેડો ફાળસો ,એટલી જલ્દી તમે સુખી થશો,સજ્જન માણસો ને હંમેશા માન સન્માન આપો ,એમની સલાહ લો ,જીવનમાં ભૂલો કરવાથી બચશો, આજ જીવન છે એકવાર છેતરા વામાં વાંધો નહિ પણ વારંવાર મૂર્ખાઓ ભૂલ કરે,સજ્જન માણસો ની કડવી વાતો માની લ્યો તો અમૃત જેવી હોય છે,ઘુતારા અમૃત જેવી વાતો કરીને ઝેર જેવી જીંદગી બનાવી દે છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kalpana patel
    02 ஆகஸ்ட் 2021
    બહુ મસ્ત બીઝનેસ કર્યો છે ફાઈન 👌🌹👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kalpana patel
    02 ஆகஸ்ட் 2021
    બહુ મસ્ત બીઝનેસ કર્યો છે ફાઈન 👌🌹👌