pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઉનાળુ વેકેશન એટલે મામા નું ઘર.

5
20

ઉનાળા નો દિવસ. બપોર થાય ત્યાં ધોમધખતા આકરા તાપ મધ્યે ચારેકોર એક નીરવ શાંતિ છવાઈ જાય. પક્ષીઓ માળા માં અને મનુષ્ય એમના ઘર માં પુરાઈ જાય. આભ માંહે સૂરજ દાદા એવડી આગ વરસાવતા હોય કે માથા ના વાળ બાળી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
આદર્શ
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    H. zala. "લાગણી"
    18 ફેબ્રુઆરી 2024
    😂😂 પહેલા તો વાર્તાના and માટે હસી જ લઉં. રમુજી શબ્દો મજા આવી ગઈ અને હસવું પણ. ખરેખર બાળપણ અને ઘડપણ બેઉ ભગવાનના રૂપ છે. એ બેઉ રૂપ પર હું દીવાની છું. મારી મોટા ભાગની રચના બાળક અને વૃદ્ધ વડીલ સમક્ષ જ હોય છે. જાણીતું કે અજાણ્યું પણ બાળક સૌ કોઈને ગમતું હોય છે. તમારી વાર્તા મસ્તમજાની છે. વાંચતા વાંચતા ઘણું ઘણું ચિત્ર મનમાં રચાઈ ગયું અને બોધ પણ વેરી nice 👍👌👌👌👌
  • author
    Jighnasa solanki "JALPARI"
    18 ફેબ્રુઆરી 2024
    મારુ બાળપણ તો મારા ઘરે જ વિત્યુ છે. ક્યારેય મામાના ઘેર વેકેશનમા રોકાઈ જ નથી. હંમેશા કોઈ ને કોઈ એક્ટિવિટી ને લીધે ઘરે જ વેકેશન મનાવવુ પડતુ. પણ ક્યારેક મામાના ઘેર વાર તહેવારે કે પ્રસંગોપાત જાઉ છુ ત્યારે મામા ખૂબ લાડ લડાવે છે. આઇસક્રીમ, લસ્સી, પીઝા અને ખાસ મારો ફેવરીટ કરાચી હલવો ખાવા માટે લઈ જ જાય. અને હુ ઘરે આવુ ત્યારે પણ બીજા ભાણેજથી ચોરીછૂપી મારા માટે કરાચી હલવો મારી મમ્મીને અચૂક આપે. મારા ત્યા જવાથી મામા મામી ખૂબ જ રાજી થઈ ને બધાને કહેવા લાગે છે. આજે ઈદનો ચાંદ નીકળ્યો છે. અમારી તોફાની ભાણી આવી છે. તમારી રચના વાચી મનેપણ અફસોસ થાય,છે કે મારુ બાળપણનુ વેકેશન મામાના ઘરને બદલે વિવિધ એક્ટિવિટી કરવામા જ વિત્યુ છે. 😊
  • author
    Hetu Gedia
    18 ફેબ્રુઆરી 2024
    સાચી વાત છે. બાળપણ નું ભોળપણ હમેશા નિર્મળ નીર જેમ સ્વચ્છ અને સોહામણું હોય છે. દુનિયાદારીના કાવા દાવા, દંભ દેખાડાથી રહિત પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ હોય છે. એટલે જ તે જાણે અજાણ્યે બધા ને પોતાની તરફ આકર્ષે છે. પરમાત્માની એક ઝલક દેખાય આવે છે. ધોમ ધખતા તાપ માં પણ બાળપણ નું એ ભોળપણ જાણે આભમાંથી વરસતું પ્રેમનું પવિત્ર ઝરણું સાબિત થાય છે. ખુબ ખૂબ ખૂબ જ સુંદર આલેખન ✍️✍️👌👌👌🌷🌷
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    H. zala. "લાગણી"
    18 ફેબ્રુઆરી 2024
    😂😂 પહેલા તો વાર્તાના and માટે હસી જ લઉં. રમુજી શબ્દો મજા આવી ગઈ અને હસવું પણ. ખરેખર બાળપણ અને ઘડપણ બેઉ ભગવાનના રૂપ છે. એ બેઉ રૂપ પર હું દીવાની છું. મારી મોટા ભાગની રચના બાળક અને વૃદ્ધ વડીલ સમક્ષ જ હોય છે. જાણીતું કે અજાણ્યું પણ બાળક સૌ કોઈને ગમતું હોય છે. તમારી વાર્તા મસ્તમજાની છે. વાંચતા વાંચતા ઘણું ઘણું ચિત્ર મનમાં રચાઈ ગયું અને બોધ પણ વેરી nice 👍👌👌👌👌
  • author
    Jighnasa solanki "JALPARI"
    18 ફેબ્રુઆરી 2024
    મારુ બાળપણ તો મારા ઘરે જ વિત્યુ છે. ક્યારેય મામાના ઘેર વેકેશનમા રોકાઈ જ નથી. હંમેશા કોઈ ને કોઈ એક્ટિવિટી ને લીધે ઘરે જ વેકેશન મનાવવુ પડતુ. પણ ક્યારેક મામાના ઘેર વાર તહેવારે કે પ્રસંગોપાત જાઉ છુ ત્યારે મામા ખૂબ લાડ લડાવે છે. આઇસક્રીમ, લસ્સી, પીઝા અને ખાસ મારો ફેવરીટ કરાચી હલવો ખાવા માટે લઈ જ જાય. અને હુ ઘરે આવુ ત્યારે પણ બીજા ભાણેજથી ચોરીછૂપી મારા માટે કરાચી હલવો મારી મમ્મીને અચૂક આપે. મારા ત્યા જવાથી મામા મામી ખૂબ જ રાજી થઈ ને બધાને કહેવા લાગે છે. આજે ઈદનો ચાંદ નીકળ્યો છે. અમારી તોફાની ભાણી આવી છે. તમારી રચના વાચી મનેપણ અફસોસ થાય,છે કે મારુ બાળપણનુ વેકેશન મામાના ઘરને બદલે વિવિધ એક્ટિવિટી કરવામા જ વિત્યુ છે. 😊
  • author
    Hetu Gedia
    18 ફેબ્રુઆરી 2024
    સાચી વાત છે. બાળપણ નું ભોળપણ હમેશા નિર્મળ નીર જેમ સ્વચ્છ અને સોહામણું હોય છે. દુનિયાદારીના કાવા દાવા, દંભ દેખાડાથી રહિત પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ હોય છે. એટલે જ તે જાણે અજાણ્યે બધા ને પોતાની તરફ આકર્ષે છે. પરમાત્માની એક ઝલક દેખાય આવે છે. ધોમ ધખતા તાપ માં પણ બાળપણ નું એ ભોળપણ જાણે આભમાંથી વરસતું પ્રેમનું પવિત્ર ઝરણું સાબિત થાય છે. ખુબ ખૂબ ખૂબ જ સુંદર આલેખન ✍️✍️👌👌👌🌷🌷