pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઉર્ધ્વગમન

3.6
1654

<p><strong>આ</strong>&nbsp;<strong>અંકની</strong>&nbsp;<strong>નવલીકામાં</strong><strong>&nbsp;-</strong><strong>સંદેશ</strong>&nbsp;<strong>૧૧</strong>&nbsp;<strong>ફેબ્રુઆરી</strong>&nbsp;<stro ...

હમણાં વાંચો
લેખક વિશે
author
વિજય શાહ

નામ - અટક : વિજય શાહ જન્મતારીખ : ૧૦ સપ્ટેમ્બર મૂળ વતન : વડોદરા ડિગ્રી-ઉપાધિ : એમ.એસ.સી (માઇક્રો બાયોલોજી), ઍવૉર્ડ :  લીમ્કા બુક ઓફ રેકોર્ડ ( સહિયારું સર્જન માં ૨૫ પુસ્તકો જેમાં ૩૫ લેખકો કાર્યાન્વીત થયા) મારી મુખ્ય વેબ સાઇટ વિજયનું ચિંતન જગત મારી અન્ય સાઈટ ગુજરાતી શબ્દ સ્પર્ધા ગુજરાતી સાહિત્ય સંગમ ગુજરાતી સાહિત્ય સરિતા ધર્મધ્યાન પાઠશાળા વિતક શં ખોલવાં અમથા સહિયારુ ગદ્ય સર્જન ગુજરાતી બ્લોગને એક તાંતણે સાંકળતી કડી-નેટજગત   વિજય શાહ : [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કલ્પના રઘુ
    20 નવેમ્બર 2015
    મૃત્યુને પેલે પારનો અદ્ભૂત અનુભવ!વાંચવા જેવી વાર્તા. 
  • author
    Asha Rathod
    08 ડીસેમ્બર 2015
    માણસ ના મૃત્યુ પછી એનું શું થતું હશે ? એ જાણવાની ઉત્કંઠા હું નાની હતી ત્યારે બહુ થતી હતી પણ મોટી થયા બાદ સમજાણું કે એનો સાચો જવાબ તો મળવો રહ્યો અને સાચો હોઈ એની શું ખાતરી? એટલે એ મથામણ ને માથાકૂટ મેં છોડી દીધી હતી પણ આપની આ વાર્તા એ ફરી એક વાર  મને વિચારતી કરી દીધી ....... અભાર ખુબ જ સરસ વાર્તા........... આપના પ્રતિભાવ મારી વાર્તા "સ્વપ્ન કે હકીકત " માટે આપવા નમ્ર વિનંતી
  • author
    ઉમાકાંત મહેતા
    24 નવેમ્બર 2015
    મૃત્યુ સમીપે માણસ ( transposition) તંદ્રાવસ્થા જેવી સ્થિતિમાં હોય છે.આ અવસ્થા દરમ્યાન તેની જિજીવિષાનું કાલ્પનિક તર્કબધ્ધ સરસ નિરૂપણ. ધન્યવાદ સાથે અભિનંદન શ્રી વિજયભાઈ.  
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કલ્પના રઘુ
    20 નવેમ્બર 2015
    મૃત્યુને પેલે પારનો અદ્ભૂત અનુભવ!વાંચવા જેવી વાર્તા. 
  • author
    Asha Rathod
    08 ડીસેમ્બર 2015
    માણસ ના મૃત્યુ પછી એનું શું થતું હશે ? એ જાણવાની ઉત્કંઠા હું નાની હતી ત્યારે બહુ થતી હતી પણ મોટી થયા બાદ સમજાણું કે એનો સાચો જવાબ તો મળવો રહ્યો અને સાચો હોઈ એની શું ખાતરી? એટલે એ મથામણ ને માથાકૂટ મેં છોડી દીધી હતી પણ આપની આ વાર્તા એ ફરી એક વાર  મને વિચારતી કરી દીધી ....... અભાર ખુબ જ સરસ વાર્તા........... આપના પ્રતિભાવ મારી વાર્તા "સ્વપ્ન કે હકીકત " માટે આપવા નમ્ર વિનંતી
  • author
    ઉમાકાંત મહેતા
    24 નવેમ્બર 2015
    મૃત્યુ સમીપે માણસ ( transposition) તંદ્રાવસ્થા જેવી સ્થિતિમાં હોય છે.આ અવસ્થા દરમ્યાન તેની જિજીવિષાનું કાલ્પનિક તર્કબધ્ધ સરસ નિરૂપણ. ધન્યવાદ સાથે અભિનંદન શ્રી વિજયભાઈ.