pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વાંચો દેવાયત પંડિત ની વાણી.

4.5
986

વાંચો દેવાયત પંડિત ની વાણી . ... જે આજે સત્ય પડી રહી છે . આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે અને તેનું બોલેલું સાચું પડે છે . અને એ ભવિષ્યના એંધાણ આપે છે . આવા ભજનોને આગમવાણી કહેવાય છે . આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે . તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે. ઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ - પ્રદેશ દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે . તેમાં આજે આપણે જોઈશું . ગુજરાતના એક એવા સંત જેણે કરી હતી આવી ભવિષ્યવાણી . અને એ સંત છે દેવાયત પંડિત . . દેવાયત ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Jaydeep Usadadiya
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    zeel Hirpara
    25 ફેબ્રુઆરી 2022
    mari pase pan devay pandit na gyanno bhandarse e saty 100%sachuse mamaya dev devayat pandit ramdev pir tran ni sachot agahi sachi samay time pan apyaj se
  • author
    Ghanshyam Parmar
    25 નવેમ્બર 2020
    ખરેખર પહેલા ના જમાના ના સંતો જે બોલતા એ સાચું પડતું હવે તો અભી બોલા અને અભી ફોક
  • author
    Chavda khima Chavda
    02 નવેમ્બર 2019
    એક દમ સાચી વાત. સમય આવી ગયો ખરેખર
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    zeel Hirpara
    25 ફેબ્રુઆરી 2022
    mari pase pan devay pandit na gyanno bhandarse e saty 100%sachuse mamaya dev devayat pandit ramdev pir tran ni sachot agahi sachi samay time pan apyaj se
  • author
    Ghanshyam Parmar
    25 નવેમ્બર 2020
    ખરેખર પહેલા ના જમાના ના સંતો જે બોલતા એ સાચું પડતું હવે તો અભી બોલા અને અભી ફોક
  • author
    Chavda khima Chavda
    02 નવેમ્બર 2019
    એક દમ સાચી વાત. સમય આવી ગયો ખરેખર