pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વાંસળી કે લાકડી?

5
14

તેને શું જાણ હોય ! કાન્હાના સૂરીલા સૂરની, જેને મન વાંસળી 'ને લાકડી બંને સરખી ! ના કોઈ ભેદ : બંનેની આકૃતિ એકસરખી. એક દે ઘા શૂરથી ,બીજી રુઝાવે ઘા સૂરથી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Dharmi Panchal

વાલમ

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Word
    22 નવેમ્બર 2023
    Sundar 👍✍️
  • author
    Aniruddhsinh zala "રાજ"
    22 નવેમ્બર 2023
    ખુબ જ મસ્ત મધુર રચના આકૃતિ એક ભાવદર્શક "આકૃતિ બહાર અને ભીતરે પણ જોવા મળે બહાર જોઈ નજર્યું સળવળે ભીતરે હૈયું ખીલે " ---------આકૃતિ આંખોના પટ પર જોવા મળતાં જ અનેક ભાવ પરગટ થાય છે. કોઈ સ્નેહી જોતાં ખુશી તો ભૂત કે ભયાવહ દ્રશ્ય જોતાં ભય પ્રગટે છે. તો જેમ બહાર દેખાય તેમ ભીતરથી પણ અનેક આકૃતિ પ્રગટે છે. વ્હાલી વ્યક્તિ જે હ્નદયસિંહાસને રાજ કરતી હોય તેની આકૃતિ હૈયાથી નજર સમક્ષ આવતાં હૈયું ખુશીમાં છલકાય મુખડું મલકે છે. આમ આકૃતિ અંતરમાં ખુશી ભય જગાવે છે મારી રચના અહીં વાંચશોજી -*=--*--" હ્નદયસિંહાસને બેઠેલી વ્હાલીની આકૃતિ "
  • author
    Mahendra Amin "मृदु"
    20 જાન્યુઆરી 2024
    સૂરની સૂરાવલી સમજી લે તો કાનો સમજાય અને રાધાને જણી લો તો પ્રેમની પરિભાષા જણાય.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Word
    22 નવેમ્બર 2023
    Sundar 👍✍️
  • author
    Aniruddhsinh zala "રાજ"
    22 નવેમ્બર 2023
    ખુબ જ મસ્ત મધુર રચના આકૃતિ એક ભાવદર્શક "આકૃતિ બહાર અને ભીતરે પણ જોવા મળે બહાર જોઈ નજર્યું સળવળે ભીતરે હૈયું ખીલે " ---------આકૃતિ આંખોના પટ પર જોવા મળતાં જ અનેક ભાવ પરગટ થાય છે. કોઈ સ્નેહી જોતાં ખુશી તો ભૂત કે ભયાવહ દ્રશ્ય જોતાં ભય પ્રગટે છે. તો જેમ બહાર દેખાય તેમ ભીતરથી પણ અનેક આકૃતિ પ્રગટે છે. વ્હાલી વ્યક્તિ જે હ્નદયસિંહાસને રાજ કરતી હોય તેની આકૃતિ હૈયાથી નજર સમક્ષ આવતાં હૈયું ખુશીમાં છલકાય મુખડું મલકે છે. આમ આકૃતિ અંતરમાં ખુશી ભય જગાવે છે મારી રચના અહીં વાંચશોજી -*=--*--" હ્નદયસિંહાસને બેઠેલી વ્હાલીની આકૃતિ "
  • author
    Mahendra Amin "मृदु"
    20 જાન્યુઆરી 2024
    સૂરની સૂરાવલી સમજી લે તો કાનો સમજાય અને રાધાને જણી લો તો પ્રેમની પરિભાષા જણાય.