આટલો શું વિચાર કરવાનો? પ્યાર છે ને તો પ્યાર કરવાનો. સારમાં પણ અસાર હોવાનો, વ્યર્થ દિલ પર શું ભાર કરવાનો. હું ભલેને બળી જતો આખો, સ્પર્શ તો આરપાર કરવાનો. વાત સમજાય ના કદી જયારે, તર્કને સાવ બહાર કરવાનો. ...
હુ વ્યવસાયે ઇલે. ઈજનેર , ઓશો નો સંન્યાસી અને નામ સ્વામી પ્રેમ પ્રદિપ છે. પ્રેમ જ મારો શ્વાસ, ધર્મ, ઇબાદત અને ખુદા છે. મારી ખ્વાઇશ અને બંદગી ને ભીતરમાં છુપાવી રાખું છું
સારાંશ
હુ વ્યવસાયે ઇલે. ઈજનેર , ઓશો નો સંન્યાસી અને નામ સ્વામી પ્રેમ પ્રદિપ છે. પ્રેમ જ મારો શ્વાસ, ધર્મ, ઇબાદત અને ખુદા છે. મારી ખ્વાઇશ અને બંદગી ને ભીતરમાં છુપાવી રાખું છું
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય