નમસ્તે અહીં ઉપસ્થિત વંદનીય ગુરુજનો તેમજ મારા વહાલા બાળદોસ્તો આજે વિધાર્થીઓના વિદાય પ્રસંગે હું વિધાર્થીના પ્રતિનિધિ તરીકે પ્રતિભાવો આપતા શું કહેવું એ જ સૂઝતું નથી. 🤔આજે સુખ અને દુઃખ બંને છે. 😊😔સુખ એ વાતનું છે કે આગળ વધી રહી છું.અને દુઃખ એ વાતનું છે કે જે શીખ્યું જ્યાં શીખ્યું તેને જ છોડીને જઈ રહી છું. જીંદગીનો કિંમતી સમય જો વિતાવ્યો હોય તો તે 'મા' ના ખોળામાં અને શાળામાં 🏫. શાળામાં નાનાં - નાના ઘડેલા સપનાઓ સાથેનો આ સમય પૂર્ણ થાય છે ત્યારે અમે વિધાર્થીઓ આ શાળાનું પ્રાંગણ ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય