pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તુલસી-ક્યારો-કોના પ્રારબ્ધનું?

4.6
47554

તુલસી-ક્યારો ( નવલિકા ) ઝવેરચંદ મેઘાણી 2/10/2015 ઈ- પ્રકાશક : પ્રતિલિપિ . . . સો મેશ્વર માસ્તરના મકાન પાસે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. સોમેશ્વર માસ્તરની પચીશેક વર્ષની ભત્રીજી યમુના ગાંડી હતી. ...

હમણાં વાંચો
તુલસી-ક્યારો-જબરી બા
પુસ્તકનો આગળનો ભાગ અહીં વાંચો તુલસી-ક્યારો-જબરી બા
પ્રતિલિપિ પ્રીમિયમ
4.5

તા રી બા બહુ જબરૂં માણસ હતાં." દાદા દેવુને સાંજ સવાર એની બાના જબરાપણાનું સ્મરણ કરાવતા. પણ દેવુ એ 'જબરી' શબ્દના આધારે બેવડીઆ ને ઊંચા પડછંદ દેહવાળી કોઈક બાઈની કલ્પના કરતો. એવી બાના પુત્ર હોવું એને ...

લેખક વિશે

| વાંચો સર્વશ્રેષ્ઠ વાર્તાઓ | એક સાથે, એક જ જગ્યાએ |

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    11 ઓકટોબર 2018
    ઝવેરચંદ મેઘાણી જ આવી નોવેલ આપી શકે. જેમના પાત્રો માનવતાથી મહેકતા હોય અને ધરતી સાથે જડાયેલા હોય. વસુંધરાના વ્હાલા દવલા હોય કે વેવિશાળ હોય કે પછી રસધાર હોય મેઘાણીજી તો આપણી ધરતીનું ખમીર હતા.
  • author
    Vanita
    06 માર્ચ 2017
    સુપર્બ.... કાશ હજુ આગળ હોત.....
  • author
    Bhavna Mehta
    02 જુન 2017
    એક સાથે બધા જ પ્રકરણ પુરા થઈ શકતા હોત તો કરી દેત એટલી ઉત્કંઠા. ભદ્રા નું પાત્ર ઉત્તમ. આજના સમયમાં પણ બધા જ પાત્રો થી વધારે પોઝીટીવ થિંકીંગ વાળા પાત્રો કદાચ ન પણ મળે. કોઈક ના ખોરંભે ચઢેલા જીવન ને સુઘટિત પણ કરી શકે છે આ નવલકથા.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    11 ઓકટોબર 2018
    ઝવેરચંદ મેઘાણી જ આવી નોવેલ આપી શકે. જેમના પાત્રો માનવતાથી મહેકતા હોય અને ધરતી સાથે જડાયેલા હોય. વસુંધરાના વ્હાલા દવલા હોય કે વેવિશાળ હોય કે પછી રસધાર હોય મેઘાણીજી તો આપણી ધરતીનું ખમીર હતા.
  • author
    Vanita
    06 માર્ચ 2017
    સુપર્બ.... કાશ હજુ આગળ હોત.....
  • author
    Bhavna Mehta
    02 જુન 2017
    એક સાથે બધા જ પ્રકરણ પુરા થઈ શકતા હોત તો કરી દેત એટલી ઉત્કંઠા. ભદ્રા નું પાત્ર ઉત્તમ. આજના સમયમાં પણ બધા જ પાત્રો થી વધારે પોઝીટીવ થિંકીંગ વાળા પાત્રો કદાચ ન પણ મળે. કોઈક ના ખોરંભે ચઢેલા જીવન ને સુઘટિત પણ કરી શકે છે આ નવલકથા.