pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પંચતંત્રની વાર્તાઓ-પંચતંત્રની વાર્તાઓ

4.3
126207

પંચતંત્રની વાર્તાઓ ( બોધવાર્તા ) 08/10/2014 ઈ-પ્રકાશક : પ્રતિલિપિ પંચતંત્રની વાર્તાઓ એ પ્રાચીન સમયની બોધકથાઓનો સમૂહ ખજાનો છે. જે મોટા ભાગની ભાષાઓમાં અનુવાદિત છે. કોઈ કહે છે કે પંચતંત્ર ઋગ્વેદના ...

હમણાં વાંચો
પંચતંત્રની વાર્તાઓ-પંચતંત્ર
પુસ્તકનો આગળનો ભાગ અહીં વાંચો પંચતંત્રની વાર્તાઓ-પંચતંત્ર
અનામી
4.3

ઘણાં વર્ષો પહેલાં મગધની રાજધાની પાટલીપુત્ર પર સત્યવ્રત નામે રાજા રાજ્ય કરતા હતાં. તેઓ ન્યાયી, પ્રેમાળ, સત્યપ્રેમી અને પરાક્રમી હતા. તેમના રાજ્યમાં ખૂબ જ સુખ શાંતિ હતી. તેમના શાસન હેઠળ પ્રજાને કોઇપણ જાતનું દુઃખ ન હતું. બધા સંપીને રહેતા હતા. તેમના દરબારમાં વિદ્ધાનો અને કલાકારોનું સન્માન થતું. દેશવિદેશના વિદ્ધાનો, કલાકારો રાજાના દરબારને શોભવતા હતા. સત્યવ્રત રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય કુમારો રંગે ગોરા અને બહાદુર હતા. પરંતુ રાજા-રાણીના અતિશય લાડપ્રેમને કારણે તેઓ બગડી ગયા હતા. આને કારણે રાજાને ...

લેખક વિશે
author
અનામી
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    jigs vish
    22 अप्रैल 2017
    ખુબ જ સરસ. બાળકો ની બીજી પુસ્તકો મુકવા વિનંતી.
  • author
    Dilip Makwana
    10 जनवरी 2018
    સરસ
  • author
    Hasumati
    07 अक्टूबर 2017
    G
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    jigs vish
    22 अप्रैल 2017
    ખુબ જ સરસ. બાળકો ની બીજી પુસ્તકો મુકવા વિનંતી.
  • author
    Dilip Makwana
    10 जनवरी 2018
    સરસ
  • author
    Hasumati
    07 अक्टूबर 2017
    G