Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો હમણા છેલ્લાં છ – આઠ મહિનાથી બિનજરૂરી વિવાદોના ચક્રાવામાં છે. આખા ગુજરાતમાં સાહિત્યકારો વચ્ચેના પ્રોક્સીવૉરમાં “સાહિત્યકાર” તરીકેની સૌની ગરિમાને ઝાંખપ લાગી રહી છે. જે ...
શ્રી આર. એ. ભટ્ટ સાહેબ. મનુષ્ય જન્મથી નહિં પરન્તુ તેના કાર્યોથી ઓળખાય છે. મહાભારતમાં શ્રી કર્ણે કહ્યું છે ને કે "देवा यत्ते कुले जन्म, मदा हस्ते कौशलम् " કર્ણ, એક્લવ્યના દાખલાઓ પુરાણોમાં છે, તો ...
સત્યના પ્રયોગો અથવા આત્મકથા ભાગ 1 ( આત્મકથા ) મોહનદાસ કરમચંદ ગાંધી (ગાંધીજી) 30/09/2014 ઈ- પ્રકાશક : પ્રતિલિપિ ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ...
એન્જીનીયરીંગ વિદ્યાશાખાઓમાં ડીગ્રી કોર્સના છેલ્લા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગ રૂપે છેલ્લા છ મહિનામાં પોતે જે ભણ્યા હોય એનો ઉપયોગ કરીને કંઇક એવું બનાવવાનું હોય છે જે વ્યવહારિક જીવનમાં ...
ગુજરાતમાં ગઝલની લોકપ્રિયતા ફાફડા-જલેબીથી કમ નથી. પણ ગઝલ-ગઝલમાં ફેર હોય છે. ગાલિબની એક ક્લાસિક ગઝલ લઈએ, જે પ્રમાણમાં જાણીતી પણ છે. શબ્દો છેઃ હઝારોં ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નિકલે, બહુત નિકલે ...
મારા ૭૯મા જન્મ દિવસે –ગત જીવન-ફલક પર એક નજર,થોડું આત્મ મંથન અને ચિંતન ….. વિનોદ પટેલ જીવનના વિવિધ તબક્કે ઝડપાયેલી મારી તસ્વીરોમાંથી પસંદગીની કેટલીક યાદગાર તસ્વીરો ૧૫મી જાન્યુઆરી ૨૦૧૫,એક ઓર જન્મ ...
ગાંધી એટલે એક વિચારધારા, હાલતી ચાલતી યુનિવર્સીટી. સચ્ચાઇ, સાદગી,પારદર્શિતા, કર્તવ્યનીષ્ઠા, વિવેકશીલતા અને ભારોભાર પ્રામાણિકતાના આદર્શો સાથે નીર્મળ અને નીર્દોષ હાસ્ય. આવા વ્યક્તિત્વ અને ...
નામ જ એવુ છે કે જે સાંભળતાજ નજર સામે એમનું આખું વ્યક્તિત્વ ઝળહળી ઉઠે. (આમ તો હલબલી ઉઠે એમ કહેવું પડે.) જે વાંચે છે એમને તો કંઈ કહેવાનુ નથી અને નથી વાંચ્યા એમણે પહેલા વાંચવાની જરૂર છે. એટલે બક્ષીબાબુ ...
ગુજરાતી સાહિત્યકારોને "રણજિતરામ ચંદ્રક" અપાય છે.ગુજરાતી અખબારોમાં મુનશી,મેઘાણી,ધુમકેતુ,ર.વ.દેસાઇ જેવા લેખકો તથા નર્મદ,ઉમાશંકર,સુંદરમ જેવા કવિઓ વિશે અવારનવાર લખાણો છપાતા હોય છે..જે વ્યકિતના નામે ...
ગઇ ૨૧મી ઓક્ટોબર ૨૦૧૪, મંગળવારેની મધરાતે મારાં બાપૂજીનું અવસાન થયું. તેઓ ૮૩ વર્ષનાં હતાં. મારાં નજીકનાં મિત્રો જાણે છે કે, એમને છેલ્લાં એક મહિનાથી એકાએક સ્પાઈનમાં સમસ્યા શરૂ થઇ હતી અને મેડિકલી શક્ય ...
પ્રખ્યાત જર્મન કવિ અને લેખક ગેટેથી કોઇ પણ સાહિત્યપ્રેમી વ્યકિત અજાણ નથી.વાત છે જ્યારે ગેટેની ઉમર ૨૩ વર્ષની હતી.સાલ હતી ઇ.સ.૧૭૭૨.૨૩ વર્ષિય ગેટે પોતાના શહ્રેર ફ્રેંકફ્રન્ટથી કાનૂની શિક્ષા માટે વેત્સલર ...
રાંચીનો એક સામાન્ય પરિવારનો છોકરો જે ગોલકીપર બનવા માંગતો હતો. સ્પોર્ટ્સ પ્રત્યે લગાવનાં કારણે અવારનવાર ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરીને ફૂટબોલમાં કારકિર્દી બનાવવા માંગતો આ છોકરો પોતાની સ્કુલની ક્રિકેટ ...
કવિ બાયરન,નામ સાંભળતા જ અઢારમી સદીના મહાન કવિની યાદ આવી જાય.આજે આપણે બાયરનને એક કવિ તરીકે નહીં પણ,એક દિલફેંક અને મિજાજી પ્રેમી તરીકે જાણવાની કોશિશ કરવાની છે. આ લેખની શરૂઆત કરતાં પહેલા ખલિલ જિબ્રાનનું ...